વીરપુરના જલારામ બાપાનો મહિમા અપાર છે! આપણે બધા આ જાણીએ છીએ. જલારામ બાપાએ તેમના જીવનના અંત સુધી સદાવ્રત જાળવી રાખ્યું હતું અને આજે પણ તેઓ નહોતા ત્યારે પણ આ પરંપરા તૂટી નથી અને કોઈપણ દાન કે દક્ષિણા લીધા વિના ભક્તોને સતત ભોજન પીરસવામાં આવે છે. આજે આપણે વિરપુર બાપાના જીવનના તે સમયની વાત કરવી છે જ્યારે બાપા વીરપુરથી તેમના ગુરુ ભોજલરામ બાપાને મળવા જતા હતા ત્યારે એક પટેલ પરિવાર ત્યાં રોકાયો હતો અને આ પટેલ પરિવારે બાપાની પ્રસાદી ખાધી હતી. વધુ વાંચો.

આવો જાણીએ આ પવિત્ર ઘટના વિશે. જલારામ બાપાના શિક્ષક એટલે ભોજલરામ! ભોજ ભગતનો જન્મ 1785માં લેઉઆ કણબી જાતિમાં સૌરાષ્ટ્રના જેતપુર નજીક ફતેહપુર અથવા દેવકી ગાલોલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઈ હતું. તેમની પારિવારિક અટક સાવલિયા હતી. 12 વર્ષની ઉંમરે, તેઓ તેમના ગુરુ, ગિરનારના એક સન્યાસીને મળ્યા. જ્યારે તેઓ 24 વર્ષના થયા ત્યારે તેમનો પરિવાર અમરેલી નજીકના ફતેપુર ગામમાં સ્થાયી થયો. પાછળથી તેઓ ભોજ ભગત અને પછી ભોજલરામ તરીકે ઓળખાયા. વધુ વાંચો.

વીરપુરથી પોતાના ગુરુ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં પટેલના ઘરે રોકાઈને પ્રસાદીમાં લાકડી આપી હતી. આજે પણ તેમની પાંચમી પેઢી પાસે આ લાકડી છે. આજે પણ અહીંના ભક્તો આ લાકડીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આપણે જાણીએ છીએ કે વીરપુરમાં પણ એક સંતે એક જોડ અને લાકડી આપી હતી અને તે લાકડી વીરપુરમાં છે. વધુ વાંચો.

રામજીબાપાએ ત્યાં રાત વિતાવી હોવાથી, તેઓ મિત્ર બન્યા અને તેમના પરિવાર પ્રત્યે લાગણી કેળવી. તેથી જ જલારામ બાપા જે લાકડી હાથમાં પકડીને રામજીબાપાને પ્રસાદીમાં અર્પણ કરતા હતા તે આજે પણ હૈદડ પરિવારની પાંચમી પેઢી પાસે સુરક્ષિત છે. આનાથી વધુ દૈવી શું હોઈ શકે? વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …