ખોડિયાર માતાના આ મંદિરમાં રોજેરોજ ચમત્કારો થતા જોવા મળે છે, મંદિરમાં મધપૂડો છે અને જો તમારા પર મધમાખી આવી જાય તો તમને માતાજીના આશીર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે. વધુ વાંચો.

દરેક મંદિરમાં દેવી-દેવતાઓના રહસ્ય છુપાયેલા હોય છે અને કેટલાક મંદિરોમાં અનેક ચમત્કારો પણ થાય છે. તેથી જ દરેક મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે, જેના દ્વારા ભક્તો દૂર-દૂરથી દેવી-દેવતાઓના દર્શન કરવા આવે છે અને ભગવાન ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.વધુ વાંચો.

સુરતના ઓલપાડ તાલુકા ના ડભાલે ગામ માં અરબી સમુદ્ર ના એકદમ કિનારે ખોડિયાર માતાજીનું અનોખુ મંદિર આવેલું છે. ખોડિયાર માતાજીના આ મંદિરમાં વર્ષો પહેલા મધમાખીનું વિશાળ મધપૂડું છે. આવું જ એક ખોડિયાર માતાજીનું મંદિર છે, જેની રક્ષા મધમાખીઓ કરે છે. મધમાખી તેના પર બેસીને ભક્તને આશીર્વાદ આપે છે.વધુ વાંચો.

આ વિશાળ મધપૂડા વિશે એવું માનવામાં આવે છે કે આ ખોડિયાર માતાના મંદિરની મુલાકાત લેનાર એક પણ ભક્તને મધમાખીએ ડંખ માર્યો નથી. તેથી જ ખોડિયાર માતાના મૂળ પરચા આ મંદિરમાં હોવાનું માનવામાં આવે છે. ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે અને મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને વિશાળ મધપૂડામાં એક પણ મધમાખી કરડતી નથી.વધુ વાંચો.

એટલા માટે તો આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન માત્ર થી તમામ ભક્તોના બધા દુ:ખ દૂર થઈ જાઈ છે અને તેમના જીવનને ખુશીઓથી ભરી દે છે. ખોડિયાર માતાના આ મંદિરની એક ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી માતાજીના ગર્ભગૃહના મુખ્ય દ્વાર પર મધમાખીઓ મધપૂડો બનાવે છે.વધુ વાંચો.

ખાસ વાત એ છે કે ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા ભક્તો મધમાખીના મધપૂડા પાસે ઉભા રહીને માતાજીના દર્શન કરે છે પરંતુ મંદિરમાં કોઈ ભક્તને મધમાખીએ ડંખ માર્યો હોય તેવી કોઈ ઘટના બની નથી. મા ખોડિયારમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો માને છે કે માતાજીના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર મધમાખીઓ મધપૂડો બનાવે છે.વધુ વાંચો.

ખોડિયાર માતા તેની છ બહેનો સાથે ડભારી કિનારે મખોડિયારના મંદિરમાં ભક્તોને દેખાય છે. ચમત્કારિક વાત એ છે કે મધમાખીઓ અહીં આવનારા ભક્તોને નુકસાન પહોંચાડતી નથી. એટલું જ નહીં, મધમાખી મંદિરની સંભાળ પણ રાખે છે.વધુ વાંચો.ખોડિયાર માતા તેની છ બહેનો સાથે ડભારી કિનારે મખોડિયારના મંદિરમાં ભક્તોને દેખાય છે. ચમત્કારિક વાત એ છે કે મધમાખીઓ અહીં આવનારા ભક્તોને નુકસાન પહોંચાડતી નથી. એટલું જ નહીં, મધમાખી મંદિરની સંભાળ પણ રાખે છે.વધુ વાંચો.

અહીં રવિવારે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે. અહીં આવતા ભક્તોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી માતાજીના ગર્ભગૃહના મુખ્ય દ્વાર પર એક મોટી મધમાખી મધ બનાવી રહી છે, જ્યાંથી લોકો ઉભા રહીને દર્શન કરવા આવે છે. માતા.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …