બીએસપી સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વામીએ આ જગતમાંથી વિદાય લઇને અક્ષરધામ તરફ ગમન કર્યું પરંતુ આ જગતના કલ્યાણ અર્થે તેમણે બીએસપીની સંસ્થા પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામીને સોંપ્યું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહંત સ્વામીના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થઇ જાય છે અને સાક્ષાત દિવ્યતાનું અનુભૂતિ થાય છે. આજે અમે આપના માટે એક વિડીયો લઇને આવ્યા છે. આ વિડીયો ખુબ જ મનમોહક અને હદયસ્પર્શી છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, મહંત સ્વામી બાળક બનીને બે બાળ સિંહોને પોતાના ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છે અને ખરેખર આ દ્રશ્ય ખુબ જ મનમોહક છે અને ખરેખર બાપાનો સ્વભાવ નિર્મળ અને શાંત છે અને દરેક જીવો પ્રત્યે સમભાવ અને લાગણી રાખે છે. આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ જો.
મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ તા. 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી હતી અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી મહંત સ્વામી અનંત જીવોનું કલ્યાણ કરી રહ્યા છે.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/maragamnochoro
IG: instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…