આ મામલે આજે મોરબી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોરબીની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે..વધુ વાંચો.
મોરબીના ઝુલતા પુલ અકસ્માત કેસમાં સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત સાત લોકોએ જામીન અરજી કરી હતી. આ મામલે આજે મોરબી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોરબીની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.

શું હતી દુર્ઘટના?
મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝુલા બ્રિજ પર પગપાળા જઈ રહેલા લોકોના બ્રિજ ધરાશાયી થવાના કારણે મોત થયા હતા. આ અકસ્માતમાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરે શરૂ કરાયેલ સર્ચ ઓપરેશન 4 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. સતત 5 દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. માચુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ સુધી પણ લાશ મળી ન હતી.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.