Month: November 2022

હનુમાનજીને પણ પાંચ ભાઈઑ હતા, જાણો કોણ-કોણ છે.

કલયુગના દેવતા કહેવાતા હનુમાનજી પ્રતાપી છે. જ્યારે ભગવાન શ્રી રામે પૃથ્વી છોડી ત્યારે તેમણે તેમના ભક્ત હનુમાનજીને કલયુગના અંત સુધી પૃથ્વી પર રહેવાની સૂચના આપી હતી. ત્યારથી હનુમાનજીને કલયુગના દેવતા…

લગ્નમાં આ સ્ટાઈલથી સાડી પહેરો, સૌથી સુંદર લાગશો.

હાલમાં લગ્નનો માહોલ છે, ત્યારે સૌથી વધારે મહિલાઑને ચિંતા હોય છે કે, લગ્નમાં સૌથી સુંદર દેખાવવા માટે શું પહેરવું જોઈએ? આજે અમે આપને જણાવીશું કે, તમે માત્ર સાડી પહેરીને પણ…

રાજીવગાંધીએ અમિતાભને પૂછીને સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા હતા,કારણ જાણીને ચોંકી જશો..

ગાંધી અને બચ્ચન પરિવારની મિત્રતા ઘણી જૂની છે. રાજીવ ગાંધીને મળ્યા ત્યારે અમિતાભ 4 વર્ષના હતા અને રાજીવ 2 વર્ષના હતા. તેઓ સૌપ્રથમ અલ્હાબાદના બેંક રોડ પર ફેન્સી ડ્રેસ પાર્ટીમાં…

ભેંસ કે ગાય ? કોનું ઘી સ્વાસ્થ માટે વધુ ફાયદાકારક છે, ચાલો આપણે જાણીએ

અમે તમારા માટે ઘીથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ. અને જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે સૌથી ફાયદાકારક ઘી ગાયનું…

શું તમે ખોરાક ખાધા પછી પાણી પીઓ છો? તો આ બીમારીઓનો સામનો કરવો પડશે

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. ખોટી રીતે અને ખોટા સમયે પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. જે લોકો ભોજન…

સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ “ સંજુ “

સંજય દત્ત : નરગીસ અને સુનીલ દત્તનું આ બાળક તેના માતા-પિતા કરતાં વધુ તેની જીવનશૈલી માટે પ્રખ્યાત થયું! જે રીતે સંજય દત્તના જીવનમાં ઉતાર-ચડાવ આવ્યા છે, તે પરથી પાક્કું હતું…

શાંતિલાલ પટેલ ૧૭ વર્ષની ઉંમરે સંસાર છોડીને આ રીતે બન્યા પ્રમુખ સ્વામી.

શાંતિલાલનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા, મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા.મોતીભાઈ અને દિવાળીબેન બંને હરિભગત…

ગુજરાતનું આ ગામ ગોલ્ડેન વિલેજ તરીકે ઓળખાય છે, જાણો ક્યાં આવેલું છે આ ગામ…

ગુજરાતમાં લગભગ અઢાર હજાર ગામો છે, જેમાંથી કેટલાક આદર્શ ગાંવ અને કેટલાક ગોકુલિયા ગાંવ તરીકે ઓળખાય છે. પરંતુ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું રફલા ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે. તેનું…

ઘરે જ આ રીતે માટી વગર ખેતી કરીને શાકભાજી ઉગાડો!

શાકભાજી અને ફળો પણ માટી કે માટી વગર ઘરની અંદર ઉગાડી શકાય છે. રાજકોટની એક ખાનગી શાળાના શિક્ષકે નોકરી છોડીને માત્ર પાણીનો ઉપયોગ કરીને મોટી માત્રામાં શાકભાજી અને ફળો ઉગાડવા…

જીવનસાથી કઈ રીતે પસંદ કરવો? યુવક અને યુવતીઓએ આ સાત વાત ધ્યાનમાં રાખવી….

દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે જીવનસાથી પસંદ કરવાના વિચારો અલગ-અલગ હોય છે અમે આપને જણાવીશું કે, આ સાત વાતનું ધ્યાન રાખીને સાત ફેરા એ વ્યક્તિ સાથે ફરવા જોઈએ. પરિવાર : પરિવારમાં…