Month: November 2022

સ્તનપાન કરાવતી મહિલાઑએ આવો આહાર લેવો જોઈએ.

જ્યારે કોઈ મહિલા પહેલીવાર માતા બને છે ત્યારે માતૃત્વ સાથે જોડાયેલી ઘણી બાબતો તેના માટે નવી હોય છે. સ્તનપાન દરમિયાન, બાળકને ઘણી સમસ્યાઓ પણ થાય છે. આજે અમે આપને જણાવીશું…

આ અક્ષય કુમાર પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં દીકરાને આવું દૂ:ખ વેઠવું પડી રહ્યું છે, જાણીને ચોંકી જશો

બોલિવૂડના ફેમસ એક્ટર અક્ષય કુમાર પણ દેશના સૌથી અમીર અભિનેતાઓમાંના એક છે, તે બોલિવૂડમાં એકમાત્ર એવો અભિનેતા છે જે વર્ષમાં 4 થી 5 ફિલ્મો કરે છે, તે એક ફિલ્મ માટે…

ધીરુભાઈની સફળતાનું એક માત્ર કારણો તેમનો આ મિત્ર છે! જાણો કોણ છે આ મિત્ર….

પરિમલ નથવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે મારા પિતરાઈ ભાઈ મનોજ મોદીએ મને ધીરુભાઈ અંબાણીને મળવા અંગે ફોન કર્યો હતો. હું ધીરુભાઈને મળવા મુંબઈ ગયો. કમનસીબે તે દિવસે મીટીંગ થઈ…

ગોવા ફરવા જાઓ તો આ વાતનું ધ્યાન રાખજો.

ગોવામાં શ્રેષ્ઠ બીચ: જો તમે શાંત બીચ શોધી રહ્યા છો તો ઉત્તર ગોવામાં અશ્વમ બીચ અને દક્ષિણ ગોવામાં પાલોલેમ બીચ તમારા માટે સારા વિકલ્પો સાબિત થશે. તે અન્ય બીચ કરતાં…

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મની ભૂલો, જાણીને ચોંકી જશો…

અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરિના કૈફની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન એ વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત 2018 ની ફિલ્મ છે, તે 1795 માં સેટ છે, કાવતરું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા…

milk-cow-health

રોજ ફક્ત 1 ગ્લાસ ગાયનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે

ભારતમાં દરેક જગ્યાએ ગાય અને ભેંસ બંનેનું દૂધ પીવામાં આવે છે. જો કે બંનેના અલગ અલગ ફાયદા છે. અને દૂધ વર્ષોથી ભારતીય ઘરોનો એક મહત્વનો ભાગ છે અને તેને પીવું…

mamadev-god

મોજ કરાવતાં મોજીલા મમાદેવનું પ્રાગટ્ય આ કારણે થયું હતું, જાણો, મામાદેવ કોનો અવતાર છે?

જે વ્યક્તિના જીવનમાં મામાદેવની કૃપા હોય એને મન મોજે મોજ હોય છે, ખરેખર મોજીલા મામાદેવની સરકારમાં દરેક ભક્તોના જીવન સુખમાં વીતે છે. આજે અમે આપને મોજીલા મમાદેવના પ્રાગટ્ય વિશે વાત…

samudramanthan-laxmiji

સમુદ્ર મંથનથી નીકળેલી આ 5 વસ્તુઓ ભરી દેશે તમારી તિજોરીઓ…

વિષ્ણુ પુરાણ અનુસાર એકવાર મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગમાં ધન, વૈભવ અને ઐશ્વર્યનો અંત આવ્યો હતો. આ સમસ્યાનાનું સમાધાન કરવા માટે બધા દેવી-દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારે વિષ્ણુજીએ દેવતાઓ…

pm-modi-kids

જાણો કોણ છે આ બે બાળકો જેની મુલાકાત મોદીજીએ કરી…

આ દિવસોમાં પીએમ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારબાદ આજે તેમણે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે એક સભાને સંબોધી હતી. અહીં સભામાં આવતા પહેલા વડાપ્રધાન બે…

Hanumanji-Gada

પાકિસ્તાનની સંસદમાં હનુમાનજીની ગદા રાખવામાં આવે છે, કારણ જાણીને ચોંકી જશો.

દુનિયામાં ઘણીબધી અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે લોકોમાં હાસ્ય પ્રેરાઈ છે, અને અજીબ લાગે છે. ભારતીય ફિલ્મોમાં બતાવ્યા પ્રમાણે કોર્ટમાં જુબાની આપતા પહેલા ગીતાના શપથ લેવામાં આવે છે,…