Month: November 2022

TMKOC-Champakchacha

દયાભાભી અને તારક મહેતા બાદ આ કલાકારે શો છોડ્યો.

ટીવીનો પોપ્યુલર સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની સ્ટોરી દર્શકોનું મનોરંજન કરવા ઉપરાંત એક ખાસ મેસેજ પણ આપે છે.…

PM-modi-Mehulboghra

મેહુલ બોઘરા ફરી ચર્ચામાં આવ્યો, જ્યાં નરેન્દ્ર મોદીની રેલીને લઈને લાઈવમાં આવું બોલ્યો..

સુરતમાં આજે PM નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરાએ ફેસબુક લાઈવ દ્વારા જનતાને સમસ્યાઓની જાણકારી આપી હતી. મેહુલ બોઘરા પોતાની કારમાં સુરતના પુજન…

army-inspiration

કચરો વિણનારાનો દીકરો આર્મીમાં જોડાયો!

હિમાલય પણ મક્કમ મનવાળાને ડગાવી શકતો નથી, ગમે તેટલો મુશ્કેલ રસ્તો હોય પણ તેઓ મંઝિલ સુધી કૂદી પડે છે અને આ સાબિત કર્યું છે. સુરતના નવાગામ ડિંડોલી ખાતે કોઈપણ પ્રકારની…

horoscope

આ બે રાશિના જાતકોએ ક્યારેય પણ કાળો દોરો ન પહેરવો જોઈએ. બરબાદી થતાં વાર નહીં લાગે.

આજકાલ કાળો દોરો પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવા સમયમાં મોટાભાગના લોકો ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધે છે. અંધશ્રદ્ધા અનુસાર કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે.…

kidney-hand

આ ઉપાય જાણીલો, તમારી કિડની 16 કલાકમાં કાચ જેવી સાફ થઈ જશે.

આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેના દ્વારા તમે 16 કલાકમાં તમારી કિડની સાફ કરી શકો છો.કિડની આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જેમ આપણે આપણા ઘરમાં…

ayurveda-turmeric

તંદુરસ્તી માટે શિયાળામાં શું ખાશો ?

શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક વસ્તુઓ આપે છે અને જો એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.શિયાળામાં હેલ્થને ચમકાવવા…

કબૂતર ઘરમાં માળો બનાવે છે તો તે કેટલાક સંકેતો આપે છે અને આજે આ લેખમાં આપણે તે સંકેતો વિશે વાત કરી છે.

કબૂતર ઘરમાં માળો બનાવે છે તો તે કેટલાક સંકેતો આપે છે અને આજે આ લેખમાં આપણે તે સંકેતો વિશે વાત કરી છે. કબૂતરો ઘણીવાર બાલ્કનીમાં અથવા ઘરની બહારના ખૂણામાં માળો…

ઉંમર પહેલા વધી રહ્યા છે સફેદ વાળ? ઘરે બેઠા આ રીતે કરો કાળા વાળ આ છે અલગ રીત.

આજકાલ પ્રદૂષણને કારણે વાળને લગતી ઘણી સમસ્યાઓ છે. આ સિવાય વ્યક્તિના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. આજે અમે તમને વાળની સુંદરતા જાળવવા અને તેની કાળાશને જાળવી રાખવાના…

માણસ કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરી સકે છે..જાણો શ્રી કૃષ્ણ એ શું કહ્યું છે

માણસ કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરી સકે છે..જાણો શ્રી કૃષ્ણ એ શું કહ્યું છે દરેક વ્યક્તિને મોક્ષ મેળવવાની કામના હોય છે, પરંતુ કઈ રીતે મોક્ષ મળે છે, તે શ્રી કૃષ્ણ…

જો આવી ઘડિયાળ અને કૅલેન્ડર તમારા ઘરમાં હશે તો વધી જશે પૈસા નો ખર્ચ.

મોંઘી ઘડિયાળ પહેરવાથી સારો સમય નથી મળતો એટલે કે સમય બદલાતો નથી. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્થાપિત ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી શકે છે. ઘડિયાળ વ્યક્તિનો સમય બનાવી અથવા તોડી શકે છે.…