Month: November 2022

દેશને ધ્રુજાવી દેનાર મુંબઈ આંતકી હુમલાના એ 4 દિવસ… 26/11 ભારત અને ભારત દેશની સવા સો કરોડ જનતા ક્યારેય નઈ ભૂલે

નવી દિલ્હી તા. 26 નવેમ્બર 2022, શનિવાર26/11 ભારતના ઈતિહાસમાં કાળો દિવસ તરીકે ચિહ્નિત થયેલ છે. નવેમ્બર 2008 માં આ દિવસે, મુંબઈમાં 4 દિવસની આતંકવાદી હુમલાની શ્રેણી શરૂ થઈ. છત્રપતિ શિવાજી…

eating girl - weight

આ પાંચ કૂડ ભરપૂર ખાવાથી પણ નઈ વધે તમારો વજન જાણી લો…

તમે એવી કેટલીક ચીજનો ડાયટમાં સામેલ કરી શકો છો જે તમારું પેટ ભરેલું રાખે છે અને સાથે જ વજન પણ વધવા દેતી નથી. કહેવાય છે કે ખાન પાન તમારા વજનને…

સાળંગપૂર એક માત્ર એવું મંદિર છે, જયાં હસતાં મુખે હનુમાનજી બિરાજમાન છે, લાકડીથી થયો હતો આવો ચમત્કાર…

સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી એક વાર બોટાદ પધાર્યા. તેમના દર્શન માટે સાળંગપુરના વાઘાખાચર બોટાદ ગયા. સાષ્ટાંગ પ્રણામ કરીને જ્યારે તે સ્વામી પાસે બેઠા તો સ્વામીજીએ સહજ સ્વભાવે પ્ર‍શ્ન કર્યો કે કુશલ…

ખાલી ઘરના મુખ્ય દરવાજા પર અત્યારે આ લખી દો, ઘરના દરેક વ્યક્તિ કરોડો રૂપિયા કમાશે.

જો તમારે કંઈક શીખવું હોય અને તમારા જીવનમાં આગળ વધવું હોય તો અમારું પેજ અત્યારે જ લાઈક કરો. આજે, આ લેખમાં, અમે તમારા માટે અંકશાસ્ત્ર સંબંધિત ઉપાય લઈને આવ્યા છીએ,…

બૉલીવુડના લોકપ્રિય કલાકાર રત્ના પાઠક શાહ આ ગુજરાતી ફિલ્મમાં કામ કરશે…

આપણે જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મોમાં એવા ઘણા કલાકારો છે, જેઓ બૉલીવુડમાં સક્રિય છે પરંતુ આજે આપણે એવા અભિનેત્રીની વાત કરવાની છે, જેઓ ગુજરાતી હોવા છતાં પણ એક પણ ગુજરાતી…

હાસ્ય કલાકાર હકાભા ગઢવી કહ્યું કે, આવા નેતા ચૂંટજો…

હાલમાં ચારોતરફ ચુંટણીનો માહોલ છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ હાલમાં જ ચુંટણીને લઈને કટાક્ષ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે અને આ વિડીયો દ્વારા મતદાતાઑને મતદાન…

આવી મજબુરીના લીધે આ અભિનેત્રીઑએ તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા! કારણ જાણીને ચોંકી જશો…

બોલિવૂડમાં એવા ઘણા કપલ છે જેમને મિસ મેચ કહેવામાં આવે છે.બોલિવૂડમાં તમને એવી ઘણી હિરોઈનો જોવા મળશે જેમણે લગ્ન માટે કાં તો તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ અથવા પરિણીત પુરુષની પસંદગી…

મહંત કરસનદાસ બાપુએ કરી ભવિષ્યવાણી આવશે આવો કપરો સમય…

આ સમય માં પણ ઘણા એવા મહાત્મા હોય છે જેઓ પહેલાથી જ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે માહિતી આપતા હોય છે. તેમના અભ્યાસ અને તેના વિશેની સમજને સમજો, તેમના દ્વારા મેળવેલા…

કાગબાપુની ભવિષ્યવાણીથી કળયુગમાં વ્યક્તિ આવા દુ:ખ ભોગવશે.

દુલા ભાઈકાગ ગુજરાતના પ્રખ્યાત લેખક, ગીતકાર હતા અને તેમની કાગવાણી માટે જાણીતા હતા. કળિયુગ વિશે ઘણા લોકોએ ઘણી વાતો કહી છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં થયો હતો. તેના…

સિંગ વેચનારનો દીકરો આફ્રિકાનો સૌથી મોટો ઉદ્યોગપતિ બન્યો! જેના જીવન પર બની ફિલ્મ…

જે વ્યક્તિ મહેનત કરીને અઢળક પૈસા મેળવીને ધનવાન બને છે તે ખરેખર અમીર કહેવાય છે! આજે આપણે એવી જ એક વ્યક્તિની વાત કરવાની છે, સૌરાષ્ટ્રના પોરબંદરમાં ખાજા પરિવારમાં જન્મેલા રિઝવાનની…