Month: November 2022

આ એક એવું ગામ છે, જ્યાં કોઈપણ ઘર કે દુકાનને તાળું નથી મારતાં! માં મોગલ કરે છે રક્ષા..

ભગુડા એ ભાવનગરથી 75 કિમી અને તળાજાથી 17 કિમી દૂર એક નાનકડું ગામ છે, કહેવાય છે કે વર્ષો પહેલા ભગુ નામના ઋષિ અહીં જપ કરતા હતા. ભગુડા ગામનું નામ ભગુ…

આ યુવતીના કારણે રમેશ ચૌહાણ ૭૦૦૦ કોરડની કંપની વેચવા તૈયાર થયા, જાણો કોણ છે આ યુવતી.

બોટલના પાણીને ભારતમાં એક સમયે બિસ્લેરી કહેવામાં આવતું હતું. બિઝનેસમેન રમેશ ચૌહાણે હજુ સુધી બિસલેરી બ્રાન્ડ કોઈને વેચી ન હતી, પરંતુ હવે ટાટા કન્ઝ્યુમર્સ સાથે વેચાણનો સોદો કર્યો છે. ટાટા…

કિંજલ દવેએ જન્મદિવસ નિમિત્તે ગૌશાળાને આટલા લાખનું દાન આપ્યું અને આટલી ગાયોને દત્તક લીધી…

હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી છે કે કિંજલ દવેએ તેના 24માં જન્મદિવસ નિમિત્તે અનવાડા ગામની હરિ ઓમ ગૌશાળાની 24 ગાયોને એક વર્ષ માટે દત્તક લઈને ગૌશાળાને રૂ.171000નું દાન…

ગુજરાતી ફિલ્મોના વિલન ફિરોઝ ઈરાની ક્યાં છે અને શું કામ કરે છે જાણો!

ગુજરાતી ફિલ્મોનો પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ઈરાની 70 વર્ષની વય વટાવીને પણ ફિટ છે. તમે વિચારતા હશો કે દાયકાઓ સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર ફિરોઝ ઈરાની આ દિવસોમાં શું કરી રહ્યા…

krishna

સંસારના બંધનોમાંથી કઇ રીતે મુક્ત થઈ શકાય છે?

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે આ સવાલનો અર્જુન આ ઉત્તર આપ્યો હતો. योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय । હે ધનંજય ! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં…

girnar

ગેબી ગિરનારનો રહસ્યમય કિસ્સો, વાંચો…

પર્વત’ જાણે વેદોની ને આ કુદરતી દશ્ય રહેમ કરતા કોઈ ઋષિમુનિ જેવો જણાઈ રહ્યો હતો. મારું મન આ કુદરતી દૃશ્ય નિહાળી અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું. મને થયું કે આ જગ્યા…

salangpur hanumanji

સાળંગપૂર ધામ વિશે તમને આ વાતની ખબર નહીં હોય! જુઓ વિડીયો.

મંદિર વિશે વધુ જાણવા માટે આપેલ આ વિડીયો અવશ્ય જુઓ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. બોટાદ જીલ્લામાં આવેલુ સાળંગપુર ગામ આજે પવિત્ર ધામ તરીકે…

Jigneshdada-Nivedan-Election

જીગ્નેશ દાદાએ કહ્યું કે, કોને મત આપવો જોઈએ! જુઓ વિડીયો…

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. સમાજના અનેક વ્યક્તિઓ, કલાકારો, સંતો અને મહાપુરુષોએ મતદાન જાગૃતિમાં ભાગ લીધો છે. અમે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર વોટિંગ અપીલના કેટલાક વીડિયો વાયરલ…

kaju Katri

આજની રેસિપી “કાજુ કતરી”….

સામગ્રી:- 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી, એક કપ પાણી, ચાંદીની વરખ બનાવવાની રીત:- સૌ પ્રથમ કાજૂને સાફ કરીને થોડીક વાર માટે સુકવી લેવા અને ત્યારબાદ…

જાણૉ શા માટે મોરારી બાપુ કાળી શાલ હમેશાં સાથે રાખે છે!

લોક વાયકા છે કે, આ કાળી શાલ ભગવાન હનુમાનજીએ સ્વયં મોરારી બાપુને આપી હતી. આ દંતકથા અનુસાર, મોરારી બાપુની રામ કથાથી પ્રસન્ન થઈને, હનુમાનજી પોતે મોરારી બાપુ સમક્ષ હાજર થયા…