પૈસા ઘરમાં નથી ટકતાં તો, તમારા ઘરમાં આ નાના-મોટા ફેરફાર કરો…
રાત્રે દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને સૂવું.સ્નાન કર્યા પછી ઘરની સ્ત્રીએ ઉંબરા સાથી અથવા કંકુપગલા જેવા શુભ ચિન્હથી પૂજા કરવી જોઈએ.ઘરે આવતી વખતે, આ પૂજાપાત્ર સાથી પર પગ ન…
રાત્રે દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને સૂવું.સ્નાન કર્યા પછી ઘરની સ્ત્રીએ ઉંબરા સાથી અથવા કંકુપગલા જેવા શુભ ચિન્હથી પૂજા કરવી જોઈએ.ઘરે આવતી વખતે, આ પૂજાપાત્ર સાથી પર પગ ન…
ઘર માત્ર આપણે એક વાર જ બનાવીએ છીએ એટલે ઘરનું નિર્માણ કરતી વખતે આપણે વાસ્તુશાસ્ત્ર અંગે વિચારવું જોઈએ. ઘર બનાવવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ અને આશા રાખીએ કે ઘરમાં…
લસણની પ્રથમ લાક્ષણિકતા તેની ગંધ છે. લસણ ખાનારના મોઢામાંથી લાંબા સમય સુધી દુર્ગંધ આવે છે. તેના ઓડકારથી પણ દુર્ગંધ આવે છે અને તે વ્યક્તિના પરસેવાથી પણ દુર્ગંધ આવે છે. શ્વાસમાં…
એક વાત સાચી છે કે. જેના નામથી આપણે દુનિયાભરમાં માન સન્માનથી રહીએ છીએ તો આપણી ફરજ બની જાય છે કે તે નામ પર ક્યારેય કાળો ડાઘ ન પડવો જોઈએ. મર્ણીધર…
આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવે અને ગીતા રબારી ખૂબ જ લોકપ્રિય છે અને આ બંને ગાયકોને તેમના જીવનસાથી મળી ગયા છે, પરંતુ તેમાંથી કોઈ પણ હજી સુધી લાઇમ…
શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શ્રદ્ધાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જો પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આ પત્ર સાથે શ્રદ્ધા આજે જીવતી હોત.…
મુકેશભાઈ અંબાણીનું નામ આજે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશભાઈ તેમની જીવનશૈલી અને તેમના પરિવારની જહોજલાલીને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આજના મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક…
મા મોગલના નિવાસસ્થાન તરીકે જાણીતું, કાબરુ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ઉમટી પડે છે. અહીં દરરોજ હજારો ભક્તો આવતા રહે છે. માતાના આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં મણિધર બાપુ…
પ્રેમ સંબંધોને લઈને ઘણી ચોંકાવનારી અને દુ:ખદ ઘટનાઓ બને છે. તાજેતરમાં થરાદના ભડોદર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે પ્રેમીપંખીડાઓએ જીવ આપી દીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.…
આ સૂપ તમને ઠંડા શિયાળામાં ગરમ રાખશે! આખું વર્ષ શરીર ગરમ અને ફિટ રહેશેકડકડતી ઠંડીમાં લોકો બગીચામાં કસરત કરીને અને સૂપ પીને ઠંડીને માત આપે છે. લોકો વિવિધ પ્રકારના સૂપ…