Month: December 2022

Mahadev Pooja

શિવલિંગ ઉપર કંકુ સહિતની આ બધી વસ્તુઓ ન ચઢાવોપૂજા કરવાથી થઈ સકે છે આ નુકસાન..

ભગવાન શિવની પૂજામાં ધતુરા, બીલીપત્ર, શમી, દૂધ, મદારના ફૂલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, પણ શિવલિંગ ઉપર કેટલીક વસ્તુ ઓ ને ચળાવી શુભ માનવા માં નથી આવતી. ભગવાન શિવની ઉપાસના:…

food

આજની વાનગી : બુંદી રબડી

આજે આપણે રબડી અને બુંદીને લઈને એક સ્વાદિષ્ટ વાનગી બનાવીશું.જો તમે વારાણસી ગયાં હશો તો ત્યાંની રબડી ખાધી જ હશે જેનો સ્વાદ ક્યારેય નથી ભુલાતો તેવી જ રીતે આજે આપણે…

nitin patel

ઊંઝાની એક દીકરી એ ૧ વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવી ને ઇતિહાસ રચી દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ઊંઝાની દીકરીએ ખૂબ સરસ કામ કર્યું છે. એક વર્ષમાં દીકરીએ એવું કામ કર્યું કે આજે ગુજરાતભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાની બેનઅ ૧…

geetaji

પરમાત્માનું સ્વરૂપ કઇ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ? જાણો ગીતામાં શું કહ્યું શ્રી કૃષ્ણે

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે, तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् । તો હે પાર્થ ! એ મારામાં જ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડા…

બ્રહ્મ મુહૂર્તનું મહત્વ

આપણાં ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને અત્યંત શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરીને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણો આ સમય શા માટે છે આટલો મહત્વપૂર્ણ…

woman power

આને કહેવાય ખરો પ્રેમ! સગાઈ બાદ યુવતીએ અકસ્માતમાં બંને પગ ગુમાવતા યુવકે એવો નિર્ણય લીધો કે, જગત આખું યાદ રાખશે!

બોલીવુડ ફિલ્મ વિવાહ જેવી જ એક વાર્તા પાટણના હારીજમાંથી સામે આવી છે. હારિજના કુકરાણા ગામના એક યુવકની યુવતી સાથે સગાઈ થઈ હતી. જે બાદ યુવતીએ અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા…

શિયાળાની ઋતુમાં તમારા ચહેરા પર ગ્લો લાવવા માટે માત્ર આ એક ટીપ્સ અપનાવો.

ગાજરનો પેક બનાવીને ત્વચા પર લગાડવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. આ શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિન સૌથી વધુ હેરાન કરે છે. અને સ્કિનની ડ્રાયનેસ…

girnar

ગેબી ગિરનારનો રહસ્યમય કિસ્સો, વાંચો…

અનુભવ થવાને કારણે, કદાચ સમગ્ર સાધુસમાજ ૫૨ નફરત ‘પર નફરત થઈ જાય.’ થોડું અટકી પછી ઉમેર્યું. એવું પણ નથી કે બધાં જ સાધુઓ એક સરખા જ છે. તમે જે જાણવા…

ખોવાયેલ દીકરા માટે મહાકાલને પ્રાર્થના કરી, ત્યાં જ મહાકાલે નજર સમક્ષ દીકરો આપ્યો…

તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એવું કહેવાય છે કે એક પિતા 800 કિમી દૂરથી પોતાના ખોવાયેલા પુત્રને મેળવવા ઉજ્જૈનમાં પ્રાર્થના કરી. ઉજ્જૈનમાં મહાકાલ પાસે આવ્યા બાદ પ્રાર્થના કર્યાની…

કાનખજુરો કરડે તો શું કરવું જોઈએ, જાણો ઉપાય…

હવામાન બદલાતાની સાથે જ ઘણા જંતુઓ તેમના રહેઠાણમાંથી બહાર આવે છે, જેમના ડંખથી પીડા થાય છે અને તેમના ઝેરથી પણ ઘણી સમસ્યાઓ થાય છે. કાનખજુરો પણ આમાંથી એક છે, જે…