Month: December 2022

કાનખજુરો કરડે તો શું કરવું જોઈએ, જાણો ઉપાય…

હવામાન બદલાતાની સાથે જ ઘણા જંતુઓ તેમના રહેઠાણમાંથી બહાર આવે છે, જેમના ડંખથી પીડા થાય છે અને તેમના ઝેરથી પણ ઘણી સમસ્યાઓ થાય છે. કાનખજુરો પણ આમાંથી એક છે, જે…

junagadh

જૂનાગઢ આવો તો આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત જરૂરથી લેજો.

જૂનાગઢ એટલે ગુજરાતનું ઐતિહાસિક શહેર અને સ્વર્ગ અને જૂનાગઢ એટલે હરી-હરની ભૂમી. જૂનાગઢ આવતાં સૌથી પહેલું કામ ગિરનાર જવાનું છે. દર વર્ષે ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો…

news

ગરીબ દીકરીને રૂ.7 લાખની ચેન મળી તો મૂળ માલિકને પરત કરી, ઈમાનદારીનાં મળ્યાં આટલા લાખ રૂપિયા…

આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ…

harritage place

આ જગ્યાએ આવેલ છે 360 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ! જાણો આ ગઢ કોને બનાવ્યો…

રાજકોટ શહેરની નજીક આવેલા આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં! 360 વર્ષથી હરિયાળી વચ્ચે 1100 ફૂટની ઉંચાઈ પર ઊભો રહેલો હિંગોલગઢ કિલ્લો તમને શિમલાની હરિયાળી ખીણનો અહેસાસ કરાવે છે.…

woman power

આ મહિલા પહેલા પ્રયાસે UPSC ની પરીક્ષા પાસ ના કરી શકી તો હિંમત હાર્યા વગર આગળ વધી અને બીજા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી અને ત્રીજો રેન્ક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું.

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે અને તેના માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. આવો આજે જાણીએ એ મહિલાઓ વિશે જેમણે હિંમત હાર્યા વિના સખત મહેનત કરી અને…

girnar

ગેબી ગિરનારનો રહસ્યમય કિસ્સો, વાંચો…

જમી રહ્યા પછી નિયમ મુજબ હું ઉપલે માળે મારી રૂમ પર જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગે આરામ કરીને ઊઠીને મેં એ સાધુની તપાસ કરી, પરંતુ ક્યાંય તે જોવામાં આવ્યા…

woman power

પિતા બીમાર પડી જતા આજે દીકરી વાણંદ ની દુકાન ચલાવીને પરિવારનો દીકરો બની, સલામ છે દીકરીની આ હિંમતને..

જ્યારે પરિવારમાં કોઈ સંકટ આવે છે ત્યારે પહેલો પુત્ર પરિવારની મદદ માટે આગળ આવે છે. આજે અમે તમને એવી જ એક દીકરી વિશે જણાવીશું કે જ્યારે પરિવારમાં સંકટ હતું ત્યારે…

યુવતીએ પોતાના લગ્નમાં એવું કાર્ય કર્યું કે,આજ સુધી કોઈ દીકરીએ નહીં ભર્યું હોય આવું પગલું…

સમાજની નંદકુંવર મહિલા મહાવિદ્યાલયમાંથી M.A. વિદર્ભ સેમ-4માં અભ્યાસ કરતી કુ. કલ્યાણી હરેશભાઈ પરમારના લગ્ન તા. 25-11-2022 શુક્રવારના રોજ યોજાયેલ. તેમણે ઉભરતા મંદીની ધરતી પાસે જવ-તલની પૂજા કરી. નંદકુંવરબા મહિલા કોલેજ…

hindu temple

મદ્રાસ હાઈકોર્ટે ર્લીધો મોટો નિર્ણય , તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ જાણો કારણ….

દેશમાં અનેક ધાર્મિક સ્થળો પર મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન પર પ્રતિબંધ. મંદિરમાં આવનારા ભક્તોએ તેમના મોબાઈલ ફોન પરિસરની બહાર અથવા મંદિર પરિસરમાં બનેલા મોબાઈલ…

bhagwat geeta

ભગવાનને ભાવ-ભક્તિથી ક્યારે ભજી શકાય છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે.

સંસારની મોહ વ્યક્તિથી ક્યારેય છૂટી નથી શકતો. ત્યાગ, સંયમના માર્ગ અપનાવ્યા છતાં આ મનુષ્ય ક્યારે સંસારના માર્ગે પાછા ફરે છે, જેનો ઉત્તર ગીતાના નવમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ આ ઉત્તર આપ્યો.…