Month: December 2022

લગ્ન પ્રસંગમાં મહિલાઓ કેવા આભૂષણો પહેરવા જોઈએ.

લગ્નના દિવસે કન્યાને માથાથી પગ સુધી ઘરેણાંથી શણગારવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારની જ્વેલરી ઉપલબ્ધ છે જેને તમે તમારી પસંદગી અને બજેટ પ્રમાણે ખરીદી શકો છો. બ્રાઈડલ સેટઃ બ્રાઈડલ જ્વેલરીમાં…

વિશ્વના સૌથી વિચિત્ર અને અનોખા દેખાતા પ્રાણીઓ

વિશ્વના સૌથી વિચિત્ર અને અનોખા દેખાતા પ્રાણીઓ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણને જોતા રહેવા માટે મજબૂર કરે છે, કેટલીકવાર આપણી સામે કંઈક એવું આવે છે જે આપણને એવું…

માત્ર આ ટિપ્સ અપનાવવાથી તમે ક્યારેય બીમાર નહીં પડો. આ ટિપ્સ તમને બનાવી દેશે સંપૂર્ણ તંદુરસ્ત.

આજના ભાગદોડના યુગમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર કેટલું ધ્યાન આપીએ છીએ ? લગભગ આપતા જ નથી. એ કહેવત ધ્યાનમાં રાખો કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ હોવ…

આ ભાઈ લાગે છે નરેન્દ્ર મોદીનો હમશકલ, જાણો શું છે મોદી સાથે તેનો સંબંધ…

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી છાપ છે. તેની ચાલવાની રીત, તેની બોલવાની સ્ટાઈલ, તેની દાઢી અને તેનું બોલ્ડ એટીટ્યુડ તાજેતરમાં સમાચારોમાં છે. બિલકુલ વડાપ્રધાન મોદી જેવી વ્યક્તિ જોવા મળી છે.…

લોકો બ્લીચનો ઉપયોગ ખોટી જગ્યાએ અને ખોટી રીતે કરે છે, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત.

આપણે ઘરે બ્લીચનો ઉપયોગ વસ્તુઓ સાફ કરવા કરીએ છીએ. પરંતુ ઘણી વખત લોકો બ્લીચનો ઉપયોગ ખોટી જગ્યાએ અને ખોટી રીતે કરે છે કે તેનાથી સફાઈમાં સુધારો થશે. કોઈપણ વસ્તુનો વધુ…

વીર શહીદ ભગત સિંહ પર બનેલી અમુક ફિલ્મો

હિન્દી સિનેમામાં દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની છે અને જ્યારે પણ દેશભક્તિનો ઉલ્લેખ થાય છે ત્યારે ભગતસિંહનું નામ સૌથી પહેલા આવે છે. 23 વર્ષની વયે ભગત સિંહે દેશ માટે પોતાનું…

બોલિવુડના આ ચાઈલ્ડ આર્ટિસ્ટ બની ગયા છે સુપરસ્ટાર,નામ જાણીને ચોંકી જશો…

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને મોટા થયા પછી પણ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. ઉર્મિલા માતોંડકરથી લઈને તારા સુતારિયા સુધી,…

શું તમારો પાલતુ કૂતરો તમને વારંવાર કરડે છે? તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ એક ઉપાય.

ઘણા લોકો કૂતરા પાળવાના શોખીન હોય છે. ઘરના વાતાવરણને સુધારવા અને તણાવ દૂર કરવા માટે ઘરમાં પાલતુ કૂતરો પાળવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર ગલુડિયાઓને…

ઘર આંગણે શાકભાજી ઉગાડો અને ઘરખર્ચમાં કરો બચત.

આહાર અને પોષણ સાથે સંકળાયેલા ડોકટરોની ભલામણ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ શરીરના સ્વાસ્થ્ય માટે દરરોજ 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તાવાળા લીલા શાકભાજી લેવા જોઈએ. હાલમાં, બજારમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં…

જેઠાલાલની પ્રમુખ સ્વામી સાથે આ રીતે પ્રથમ મુલાકાત થઇ હતી, બાપાની સંગતમાં આવતા જીવન બદલાય ગયું.

જેઠાલાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભગત છે અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જ તેમને તારક મહેતા સિરિયલમાં કામ મળ્યું અને તેમનું જીવન બદલાઈ ગયું. એક સમય એવો હતો કે, દિલીપ…