Month: December 2022

દ્વારકા મંદિરમાં આરતી સમયે થયો મોટો ચમત્કાર….

દેશમાં નાના-મોટા દેવી-દેવતાઓના અનેક મંદિરો છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે, દરેક મંદિર આજે તેના ચમત્કારો અને અજાયબીઓ માટે પ્રખ્યાત બની ગયું છે. આજે આપણે…

કોરોના પછી વીમા પ્રત્યે ગ્રાહકોનું વલણ બદલાયું

કોરોના મહામારીની બે અસરો જોવા મળી છે. એક એ છે કે તેનાથી ગ્રાહકોની વીમાને જોવાની રીત બદલાઈ છે. આમાં માર્કેટિંગથી લઈને પોલિસી સેલ્સ અને ક્લેમ સેટલમેન્ટ સુધીની દરેક બાબતોનો સમાવેશ…

આ ગામમાં કીર્તિદાન ગઢવી પર થયો પૈસાનો વરસાદ!

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશ વિદેશમાં કીર્તિદાન ગઢવીની લોકચાહના ખૂબ જ છે. જે જગ્યાએ કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ હોય છે, ત્યાં હમેશાં પૈસાનો વરસાદ થાય છે, ત્યારે હાલમાં જ…

પૂજા શા માટે કરવામાં આવે છે?

પૂજા એ કાર્ય છે જે શ્રદ્ધા, સન્માન અને નમ્રતાની ભાવનાને પ્રગટ કરે છે, જે કાર્ય સમર્પણના મૂલ્યને, સ્પષ્ટ અભિવ્યક્તિના વર્તનને પ્રગટ કરે છે. પૂજાનો અર્થ લોર્ડ્સ કમ્પેનિયન છે. હા, આપણે…

200 વર્ષ પહેલા આ ગામમાં સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ શરૂ કર્યો હતો.

લોયધામ એ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તોનું ધાર્મિક કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને દરબારગઢમાં તેમના પ્રિય ભક્ત દરબાર સુરખાચરની એકથી વધુ વાર મુલાકાત લીધી છે, એટલું જ નહીં પરંતુ અહીં શાકોત્સવ…

સુરતની 16 વર્ષની તરુણી સાથે યુવકે હેવાનિયતની હદ હટાવી,ગર્ભવતી બનાવીને કર્યું એવું કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના ગોડાદરામાં તરુણીને લગ્નની લાલચ આપીને પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. રિક્ષાચાલકની ધો. 11માં અભ્યાસ કરતી પુત્રી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર…

ગુજરાત આ નાના એવા ગામ હીરાબાનો જન્મ થયો હતો, હીરાબા ઘરે ઘરે વાસણો સાફ કરવા જતા, મોદીજીએ કહ્યું કે મારી માતાએ….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃત્વના 100માં વર્ષમાં પ્રવેશ કરવાના મુદ્દે એક બ્લોગ લખ્યો હતો. જેમાં તે ભાવુક થઈ ગયા હતા. આવો જાણીએ શું લખ્યું પીએમ મોદીએ મારી માતાનો જન્મ ગુજરાતના…

રવીન્દ્ર અને રીવા બાની આ વાત તમે નહી જાણતા હોય.

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા એક ખાનગી કંપનીમાં ચોકીદાર હતા, તેઓ તેમના પુત્રને ભારતીય સેનામાં અધિકારી બનાવવા માંગતા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી જ ક્રિકેટર બનવા માંગતા હતા.…

એક સાથે દેશના ૧૬ જવાનો શહીદ થઇ જતા આખા દેશમાં શોકનું મોજું ફળી વળ્યું…શહીદ જવાનોના ઘરે ઉમટ્યું જનસૈલાબ

દેશના જવાનો દેશની રક્ષા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ ઠંડીના વાતાવરણમાં પણ દેશના સૈનિકો પોતાની ફરજ બજાવી રહ્યા છે, જ્યારે કેટલાક જવાનો દેશની સેવા કરતા શહીદ થાય છે.…

narendra modi mother

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ, યુ.એન.મહેતા હોસ્પિટલે સ્વાસ્થ્યને લય આપું મોટું નિવેદન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતા. એન. મહેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી તેમની…