Month: January 2023

માત્ર થોડા જ દિવસો બાકી છે અને સોનું 62,000 અને ચાંદી 90,000 સુધી જશે, જાણો શા માટે આટલો મોટો ભાવવધારો.

થોડા જ સમયમાં લગ્નનો દોર ફરી શરૂ થશે. લોકો ફરીથી લગ્નની તૈયારીઓ શરૂ કરશે. આ દરમિયાન લોકો પહેલા સોનું-ચાંદી ખરીદવાનું વિચારે છે, પરંતુ સોના-ચાંદીના ભાવ આસમાને છે. આ સમયે સોનું…

તારક મહેતાના સોઢીએ રડતા રડતા કહ્યું કે, મારા પિતાના લીધે સિરિયલ છોડવી પડી …

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટેલિવિઝન જગતના મનપસંદ કોમેડી શોમાંથી એક છે, આ શોએ પુષ્કળ દર્શકો મેળવ્યા છે. દર્શકો દરેકને પ્રેમ કરે છે. શોમાં દરેક વ્યક્તિ અને તેમાંથી એક…

આ નવદંપતી લગ્ન કર્યા બાદ હનીમૂનમાં જવાને બદલે શતાબ્દી મહોત્સવ સેવા કરવા પહોંચ્યો

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી કેટલાકે સેવા કરવા માટે તો કેટલાકે નોકરી છોડી દીધી છે. આ બધાની વચ્ચે એક નવીનતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.…

આને કહેવાય ખરો પ્રેમ, પત્નીના મૃત્યુ બાદ પણ તેની સાથે, રહે છે આ ભાઈ! હકિકત જાણીને આંચકો લાગશે.

કોરોનાના બીજા મોજામાં પત્ની ઈન્દ્રાણીના મૃત્યુ બાદ તાપસભાઈ એકલા થઈ ગયા. પત્નીને ખૂબ મિસ કરી રહ્યો હતો અને તેના માટે એક દિવસ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો,…

ગુજરાત ના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી નુ ફાર્મ હાઉસ આટલુ સુંદર છે ! જુઓ તસવીરો

રાજભા ગઠવી આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે, છતાં પણ તેઓ ગામડાનું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે. હાલમાં જ તેમને પોતાના ફાર્મ હાઉસની…

સર્વાર્થસિદ્ધિ યોગ 6 જાન્યુઆરીએ ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે, બહેને આ પદ્ધતિથી પૂનમનું વ્રત કરવું જોઈએ

દર મહિને આવતી પૂનમ તિથિનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. પૂનમ તિથિના દિવસે જ ચંદ્ર તેની સંપૂર્ણ ભવ્યતામાં ખીલે છે. હિંદુ શાસ્ત્રોમાં પોષ પૂર્ણિમા (પોશી પૂનમ)ના દિવસને ખૂબ મહત્વ આપવામાં…

ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની વિકલાંગ બાળકોના ગોડફાધર બન્યા અને આવી મદદ અને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું.

આ છે દેશના સાચા હીરો, ખજુરભાઈ બન્યા વિકલાંગ બાળકોના ગોડફાધર, તમે મદદ કરવા લાગશો કે સલામ, જુઓ વીડિયો સાયક્લોન ટૌકત પછી હજારો ગુજરાતીઓ માટે ભગવાન બની ગયેલા નીતિન જાની આજે…

અનોખા હનુમાન ભક્ત! છકડોચાલક પાંચાભાઈ રોજ 80 હજાર લોકોને ની:શુલ્ક ચા પિવડાવી રહ્યાં છે, કહ્યું કે મને હનુમાનદાદાએ…

જો પ્રભુના કાર્યમાં સેવા કરવાનો અવસર મળે તો આ અવસરનો લાભ લેવો જોઈએ કારણ કે ગુણની સાથે સાથે પ્રભુની પ્રસન્નતા પણ મળે છે. આપણે જાણીએ છીએ કે શતાબ્દી મહોત્સવમાં લાખો…

શિયાળા દરમિયાન નકલી ઘીના અડદિયાનું જુઓ કઈ રીતે થઇ રહ્યું છે ધૂમ વેંચાણ.

જ્યાં જુઓ ત્યાં ભેળસેળ..ભેળસેળ..ભેળસેળ.. આપણું જીવન નકલી વસ્તુથી વણાયેલું હોવાથી હવે અસલી વસ્તુને સ્પર્શ કરીએ તો પણ તેને નકલી સમજવાની ભૂલ કરીએ છીએ. દરેક વસ્તુમાં ભેળસેળ છે. દૂધથી લઈને કઠોળ…

સુરતમાં જૈનોની રેલીએ સરકારને હચમચાવી દીધી, 3 કિલોમીટર સુધી વિરોધની રેલી. જુઓ તસવીરો

મંગળવારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાંથી જૈન સમાજની રેલીમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો કે આ જોઈને સરકાર પણ ચોંકી જશે. પાર્લે પોઈન્ટથી કલેક્ટર કચેરી સુધીની રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ…