Month: January 2023

પાટણના હરિ ભક્તે પ્રમુખસ્વામી મહોત્સવમાં સેવા આપવા માટે પોતાના ૧૨ પશુઓ વેચી દીધા.

પ્રમુખસ્વામીની જન્મશતાબ્દીની ઉજવણી એક મહિના સુધી ચાલશે, જેમાં હજારો સ્વયંસેવકો તેમની સેવાઓ આપી રહ્યા છે. જેમાં કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે, જેને જોઈને આપણે પણ ચોંકી જઈએ છીએ. વધુ…

આ રેસ્ટોરન્ટમાં વાંદરાઓ ફૂડ સર્વ કરે છે, લોકો પણ ખૂબ જ ઉત્સાહથી જમવા જાય છે

આવી જ એક રેસ્ટોરન્ટ જાપાનમાં છે. જ્યાં વાંદરાઓ મહેમાનોને ભોજન પીરસે છે. તેના બદલામાં રેસ્ટોરન્ટ માલિકો આ વાંદરાઓને પૈસા પણ આપે છે. આવો જાણીએ તેમને પગારમાં શું મળે છે? આ…

માદા નહીં, નર આપે છે બાળકોને જન્મ, સંશોધનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

કુદરતી દુનિયા એટલી સુંદર છે કે તે કોઈને પણ પાગલ કરી શકે છે. જો કે આ દુનિયા ઘણા રહસ્યોથી ભરેલી છે, જે જાણીને આશ્ચર્ય થાય છે. અત્યાર સુધી તમે સાંભળ્યું…

કપિલ શર્માનો વાયરલ વીડિયોઃ કપિલ શર્મા ટેલિપ્રોમ્પ્ટરમાંથી જોઈને બોલે છે.

કોમેડી કિંગ કપિલ શર્મા કોમેડી માટે જાણીતો છે. ‘ધ કપિલ શર્મા શો’માં કપિલે પોતાની સ્ટેન્ડઅપ કોમેડીથી દર્શકોના દિલ જીતી લીધા છે. કોમેડી કિંગનો કોમેડીનો એક વીડિયો વાયરલ થયો છે. આ…

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવો કરવો પડશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈ કામ ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે સૂર્યાસ્ત પછી…

આરોગ્યમંત્રીને પથરીનો દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી!

આરોગ્ય વિભાગની મહત્વની જવાબદારી સંભાળી રહેલા ઋષિકેશ પટેલની શુક્રવારે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી અસહ્ય દર્દથી પીડાતા મંત્રીને તબીબોએ…

Royal Enfield એ ગ્રાહકોને આપી ધમાકેદાર ઓફર, માત્ર 11000 રૂપિયા આપવાના…

Royal Enfield Classic 350: જો તમે Royal Enfield Classic 350 બાઇક ખરીદવા માંગો છો, તો કંપની તમારા માટે એક શાનદાર ઑફર લઈને આવી છે. કંપનીએ બાઈક પર શાનદાર ઓફર્સ લાવી…

લીલી હળદર શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે

શિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં મળે છે. હળદર સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તે લગભગ દરેક જણ જાણે છે. પરંતુ તમે શિયાળામાં લીલી હળદરના ફાયદા નહીં જાણતા હશો. સૂકી હળદર…

આં જગ્યાએ પાણીની બોટલ ચઢાવવાથી ધારેલા કામ પુરા થઇ જાય છે, કારણ જાણીને ચોંકી જશો…..

આપણું ગુજરાત રહસ્યો અને ઈતિહાસથી ભરેલું છે. અહીં એવી જગ્યાઓ છે જેના રહસ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં પાણીની બોટલ ચઢાવવાથી જીવનની…

પરબધામની ગાદી સંભાળનાર એક માત્ર મહિલા મહંતશ્રી ગંગામાતાજી એટલે અમરમાંનું બીજું સ્વરૂપ.

પરબના મહંતશ્રી ગંગામાતાજી, પરમ પૂજ્ય મહંતશ્રી કાનદાસબાપુના શિષ્ય હતા. પરબના કોઠારી પદે હરિદાસબાપુ હતા.પરબ જગ્યામાં એવું એક સેવાનું ભગીરથ કામ કર્યું હતું કે, જેનામાં પરબતણી પીરાઈ અને પીરાણાની ભભક ભરી…