Month: February 2023

મેકેશ અંબાણી દુબઈમાં સમુદ્રનો નજારો આવે એવો ૧૦ બેડરૂમ વાળો લક્ઝુરિયસ બંગલો ખરીદયો, જુઓ તસવીરો.

દેશમાં ઘણા મોટા બિઝનેસમેન છે અને મુકેશ અંબાણી આ લિસ્ટમાં ટોપ પર છે, તેઓ ઘણીવાર સમાચારમાં રહે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ઘણીવાર પોતાની લક્ઝુરિયસ લાઈફને લઈને ચર્ચામાં રહે…

OnePlus Ace 2 ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, ફીચર્સ થયા લીક

OnePlus Ace 2 ફોન આ મહિનાની શરૂઆતમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. OnePlus Ace 2 એ OnePlus 11 5Gનું અપગ્રેડેડ વર્ઝન હોવાનું કહેવાય છે. OnePlus Ace 2માં Snapdragon 8+ Gen…

અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી ‘હેરા ફેરી 3’માં જ નહીં પરંતુ આ બંને ફિલ્મોમાં પણ સાથે જોવા મળશે

‘હેરા ફેરી’ની મહાન કોમેડી ત્રિપુટી અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી મોટા પડદા પર ફરી એકસાથે આવવાની કલ્પના કરીને ઘણા બોલિવૂડ ચાહકોના ચહેરા પર સ્મિત લાવે છે. લોકોને પૂરી…

સોમનાથ દાદાના દર્શન બાદ લોકસભાની ચૂંટણીને લઇ ને પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન

આજે મહાશિવરાત્રી નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા. શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર…

મહેસાણામાં બનાવાયું ૮ ફૂટ ઉંચું રૂદ્વાક્ષનું શિવલિંગ, જાણો રૂદ્વાક્ષનો મહિમા

મહેસાણા જીલ્લામાં ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા શ્રાવણ માસ માટે બનાવેલા ગણપતિ મંદિરમાં રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવે છે. આ શિવલિંગ મંદિર પરિસર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને દરરોજ તેની પૂજા…

મહાકાલ અને કાશીમાં શિવજીને દિવ્ય શણગાર! ઘર બેઠાં જ દર્શન કરો…. જૂઑ તસવીરો

શિવ અને પાર્વતીના લગ્ન ઉત્સવ મહાશિવરાત્રીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશી, મહાકાલ, હરિદ્વાર, ઓમકારેશ્વર, સોમનાથ સહિતના તમામ જ્યોતિર્લિંગો અને મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભીડ છે. અત્યાર સુધીમાં…

16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને આજે ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મુંબઈથી લાવવામાં આવેલ 16.5 ફૂટ વ્યાસનો 250 કિલોગ્રામનો કૃત્રિમ શંખ મહાશિવરાત્રીના શુભ દિને ઉજવણી બાદ દર્શન માટે ખોલવામાં આવશે. મૂળ જૂનાગઢનાં અને હાલ મુંબઈમાં રહેતાં સોનલબેન પટેલ-સાવંતે…

આ માસમાંથી શરૂ થશે ગરમીનો પ્રકોપ

ભાવનગર શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરમાં આજે બપોરે 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું જેથી ભાવેણાવાસીઓએ ચૈત્ર માસની ગરમીનો અહેસાસ કર્યો હતો. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા…

તેર અખાડામાં દશનામ પંથમા સાધુનો એક એવો વગઁ છે, જે સંસારીઓ પાસેથી દાન નથી લેતા! જાણો કોણી પાસે માંગે છે, દાન…

ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા છે. પરંતુ દશનમ પંથમ એ સાધુઓની શ્રેણી છે, જેઓ માત્ર સાધુ મહાત્માઓ પાસેથી દાન સ્વીકારે છે. તે ક્યારેય દુનિયા તરફથી એક રૂપિયાનું દાન સ્વીકારતો…

અમેરિકાના જોસેફે સનાતન ધર્મ અપનાવ્યો! સાધુ બની ભવનાથમાં ઘૂણી ધખાવી, જાણો શા માટે સાધુ બન્યા…

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાયું છે. મેળામાં મહાદેવની આરાધના કરવા માટે નાગા સાધુઓ ઉપરાંત વિવિધ સંપ્રદાય અને સંપ્રદાયના સાધુઓ મોટી સંખ્યામાં ભવનાથ પહોંચી રહ્યા છે. ભારતમાંથી જ નહીં પણ…