Month: March 2023

બ્રેકઅપ અથવા તલાક ઇચ્છો છો? આ મંદિરમાં કરો પૂજા, નવરાત્રિમાં ઉમટે છે ભીડ

શું તમે બ્રેકઅપ કરવા માંગો છો અને તે થઈ રહ્યું નથી અથવા છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે પરંતુ સમાધાન કામ કરી રહ્યું નથી અથવા અચાનક સંબંધમાં કોઈ સમસ્યા આવી છે…

ઓહ તો આખરે દયાબેન ની વાપસી ફાઇનલ??દીશા વાકાણી નહી પણ આ અભિનેત્રી લેશે તેનુ સ્થાન????

ચાર વર્ષ પછી ચાહકોને ગોકુલધામમાં ફરી એકવાર ‘હૈ માન માતાજી’ સાંભળવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે ચાર વર્ષની રાહ જોયા બાદ આખરે દયાબેન પરત ફરતા જણાય છે. સૌથી રસપ્રદ…

ગુજરાતમાં આ ગામમાં જન્મેલ અભિનેત્રીએ સલમાન ખાનની બિગ બોસ ની ઓફરને ઠુકરાવી દીધી, કારણ જાણશો તો ચોંકી જશો…

ગુજરાતમાં ઘણી લોકપ્રિય અભિનેત્રીઓ છે ત્યારે આજે આપણે એવી અભિનેત્રી વિશે વાત કરીશું જે તાજેતરમાં જ ફ્રાંસમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઢોલીવુડ અભિનેત્રી તરીકે રેડ કાર્પેટ પર ચાલનારી પ્રથમ ગુજરાતી…

ગુજરાતના ગામે ગામ ફરનાર અંબાલાલ પટેલ આ રીતે બન્યા હવામાન નિષ્ણાતા જાણો, પરિવારમાં કોણ કોણ છે?

ગુજરાતમાં જ્યારે કોઈ આગાહી થાય છે ત્યારે દરેકને અંબાલાલ પટેલ યાદ આવે છે અને દરેક ગુજરાતી અંબાલાલને જાણતા જ હોય છે, પરંતુ આજે અમે તમને અંબાલાલ પટેલના અંગત જીવન વિશે…

ચૈત્ર નવરાત્રી એ દેવી દુર્ગાની સાથે નાની છોકરીઓની પૂજા, રામાયણ વાંચવાનો અને રામના નામનો જાપ કરવાનો તહેવાર છે.

અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે (26 માર્ચ) દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે. મહાઅષ્ટમી 29મી માર્ચે છે અને ચૈત્ર નવરાત્રી 30મીએ શ્રી રામ નવમી સાથે સમાપ્ત થશે. નવ…

70 વર્ષથી ફક્ત ખાતો હતો મંદિરનો પ્રસાદ…મગરનું નિધન થતાં વિધિ વિધાન સાથે કરવામાં આવી અંતિમક્રિયા…

કેટલીકવાર આપણને આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળે છે. આ ઘટના એવી છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવીશું જે ખૂબ જ…

આજે પણ આ શેઠ જગડુશાની જગ્યા પર ચમત્કાર જોવા મળે છે ! માતાજીએ એવુ વરદાન આપ્યુ હતું.

શેઠ સાગડનું નામ તો તમે સાંભળ્યું જ હશે? આતિથ્ય માટે તેણે પોતાના પુત્ર ખાંડીને મહેમાન તરીકે મોકલ્યો. આ અતિથિ છે સંસારના ભગવાન નારાયણ ! ધન્ય છે તેની ભક્તિ! આવા ભક્ત…

ગુજરાતના આ ગામ થી છે જ્ઞાનવત્સલ સ્વામી ! એન્જિનિયર માથી એવું મન પરીવર્તન થયું કે દીક્ષા લઈ લીધી

સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વમાં ભક્તિ અને આનંદની સોડમ ફેલાવી રહ્યો છે. કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો પણ ખૂબ જ સદાચારી હોય છે અને સાદું જીવન જીવે છે. આજે આપણે…

જુઓ કેવી રીતે તેણે પોતાના મિત્ર માટે બલિદાન આપ્યું.. ભગવાન કૃષ્ણને શ્રાપમાંથી મુક્ત કરવા મિત્ર સુદામા જીવનભર ગરીબ રહ્યા..

કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતાની વાતો કોણ નથી જાણતું. સાથે રમવું, સાથે તોફાન કરવું અને એકબીજા માટે કંઈ પણ કરવું… આજકાલ લોકો તેમની મિત્રતાના દાખલા પણ આપે છે. વધુ વાંચો.…

મહારાણા પ્રતાપની આ વાતથી તમે અજાણ હશો. જાણો અવનવી વાતો.

મહારાણા પ્રતાપ સિંહ એક સુપ્રસિદ્ધ યોદ્ધા અને પ્રતિષ્ઠિત નેતા હતા જેમણે સોળમી સદી દરમિયાન ભારતમાં મેવાડ રાજ્ય પર શાસન કર્યું હતું. ભારતીય ઈતિહાસના સૌથી બહાદુર અને ઉમદા રાજાઓ પૈકીના એક…