ભગવાન શ્રીરામના આ 5 મંદિર છે ઘણા ખાસ, દરેક સાથે જોડાયેલી છે ખાસ માન્યતાઓ અને પરંપરાઓ.
આ રામ મંદિરમાં થાય છે ચાર ધામના દર્શન, જાણો રામજીના વિવિધ મંદિરોની રોચક માહિતી. રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં…