Month: March 2023

આ દિવસથી શરૂ થઈ રહ્યો છે, માધવપુરનો મેળો , યાત્રાળુઓને કઇ સુવિધાઓ મળશે જાણૉ

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આવતીકાલથી ભગવાન માધવરાય અને માતા રુક્મિણીજીનો ભવ્ય લગ્નોત્સવ અને લોકમેળો શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના…

ambaji temple

200 કિલોમીટર ચાલીને આ કૂતરો માં ના શરણે પહોંચ્યો અને માં અંબાના દર્શન કરીને પોતાની ભક્તિ અદા કરી, જુઓ આ ભક્ત કુતરાને…

દેશમાં એવા અનેક દેવી-દેવતાઓના મંદિરો છે જેમાં દરેક મંદિર ના પ્રભુના પોતાના અલગ અલગ ચમત્કારને કારણે ખૂબ જ પ્રખ્યાત છે, આજે અમે તમને એવા જ એક એવા મંદિર વિશે જણાવીશું…

jain dharma

શાળા માંથી ઘરે આવતા ૧૫ જેટલા બાળકોએ રસ્તા પરથી પસાર થતા જૈન સાધ્વીઓ જોડે જે કર્યું એ જાણીને તમે ચોંકી જાસો

મિત્રો, તમે ઘણા જૈન સાધુ-સાધ્વીઓને રસ્તા પર ચાલતા જોયા હશે. જૈન સાધુઓ તથા સાધ્વીઓ ફક્ત સફેદ વસ્ત્રોજ પહેરે છે. તેના જીવનમાં એક હેતુ છે. લોકોનું કલ્યાણ કરવું અને સમાજમાં સારો…

બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો… થોડા જ દિવસોમાં ગાયબ થઈ જશે વધેલી ફાંદ

ખાસ કરીને પેટ અને કમરની આસપાસ વધેલી ચરબી ખૂબ જ નુકસાનકારક છે. જો તમને પણ આ સમસ્યા છે, તો તમે ઉનાળાની ઋતુમાં કેટલાક દેશી પીણાં પીને તમારી સ્થૂળતા ઓછી કરી…

પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું આ છે સૌથી પહેલું મંદિર, રોજ દર્શન કરવા લાગે છે લાંબી લાઈન

સંતોની પ્રેરણા અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની હિંમતથી કચ્છમાં બંધાયેલું મા ઉમિયાનું આ પ્રથમ મંદિર છે, જે આજે પણ ઉચ્ચ જ્ઞાતિઓની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે હજારો ભક્તો ઉમિયાના દર્શન…

આ પરિવાર પાસે છે, રામાયણ- મહાભારત વખતની ખાસ વસ્તુઓ. જુઓ આ તસવીરો

જો હવે પુરાણ અને રામાયણ કે મહાભારત કાળની કોઈ પણ વસ્તુ કે અવશેષો મળી આવે તો તેનું મહત્વ વધુ વધી જાય છે, આજના લેખમાં આપણે અમરેલીના એક એવા પરિવારની વાત…

નસીબનો સાથ મેળવવા માટે રામનવમી પર રાશિ પ્રમાણે કરો આ ઉપાય, ચોક્કસ મળશે લાભ

વૃષભ રામનવમીના દિવસે વૃષભ રાશિના જાતકોએ નિયમ પ્રમાણે પૂજા કર્યા પછી માવાની મીઠાઈ ચડાવવી અને તુલસીની માળા સાથે શ્રી રામ શ્રી મંત્રનો જાપ કર્યા પછી સંપૂર્ણ ભક્તિભાવથી શુદ્ધ ઘીનો દીવો…

વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો

મહાકાલ કોરિડોર બન્યા બાદ દરરોજ 75 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. શ્રાવણ માસ અને વિવિધ તહેવારો દરમિયાન આશરે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનની મુલાકાત લે છે. ગયા વર્ષની સરખામણીએ…

રામનવમીના દિવસે આ રાશીજાતકોને ધન લાભ થશે.

હિંદુ કેલેન્ડર મુજબ, ભગવાન રામની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પ્રતિપદા શુક્લ પક્ષની તિથિથી નવમી તિથિ સુધી નવરાત્રી ઉત્સવ ઉજવવામાં…

પાવાગઢ- અંબાજી નહીં, ગુજરાતના આ મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન સૌથી વધુ સંખ્યામાં ભક્તો આવે છે.

વલસાડના રાબાડામાં વિશ્વમાં એકમાત્ર સાર્વત્રિક નિવાસ છે.ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં વિશેષ તહેવારો ઉજવવામાં આવે છે.ચૈત્રી નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. વધુ વાંચો.…