આ દિવસથી શરૂ થઈ રહ્યો છે, માધવપુરનો મેળો , યાત્રાળુઓને કઇ સુવિધાઓ મળશે જાણૉ
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આવતીકાલથી ભગવાન માધવરાય અને માતા રુક્મિણીજીનો ભવ્ય લગ્નોત્સવ અને લોકમેળો શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના…