ગિરનાર પર્વત પર પોલીસ તૈનાત થશે, ગંદકી કરી તો થશે દંડ: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનો જવાબ
જૂનાગઢમાં ગિરનાર પર્વતના દરેક 100 પગથિયાં પર એક પોલીસકર્મી તૈનાત કરવામાં આવશે અને ગંદકી કરનારાઓને દંડ કરવામાં આવશે, તેવી સરકારે હાઈકોર્ટને જાણ કરી છે. ગિરનાર પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી*કોર્ટમાં નોટિસ…