જોયું નથી જાણીતું નથી જૂનાગઢ: વામન ગુફા; સ્વામી વિવેકાનંદે અહીં 3 વખત ધ્યાન કર્યું હતું
આ ગુફા વોંકળાના કિનારે 50 મીટરના અંતરે જટાશંકર મહાદેવ મંદિરની પાછળ આવેલી છે.ગિરનાર પર્વત એટલે પૃથ્વી પરની એવી જગ્યા જે જીવંત આધ્યાત્મિક ચેતનાથી ભરેલી છે, જ્યાં આજે પણ હજારો વર્ષોથી…