Month: April 2024

ગુજરાતમાં કડકડતો તડકો વધવાની આગાહી જાણો તમારા વિસ્તારનું વાતાવરણ કેવી રહેશે

કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપણા ગુજરાતના રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના…

રોશન સિંહ સોઢી છેલ્લા 6 દિવસથી લાપતા, કિડનેપ પણ થયા હોય શકે છે ?

લોકપ્રિય ટી.વી. શો ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહને લઈને ગાયબ થવાની ખબર આવી રહી છે. પોલીસને આ મામલે તપાસ દરમિયાન લાસ્ટ લોકેશનની…

સફળતા મેળવવા ચાણક્યની આ 4 વાતો યાદ રાખો

જો તમે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને સફળ થવા માંગો છો, તો તમારે આચાર્ય ચાણક્યના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પડશે. કારણ કે માત્ર આ 5 વસ્તુઓ તમને…

હવે AI ને બનાવો પૈસા કમાવવાની મશીન

આજના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિકસી રહ્યું છે અને તે આપણી આસપાસની દુનિયાને બદલી રહ્યું છે. AI એ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે જે માનવ જેવી બુદ્ધિશાળી ક્ષમતાઓનું અનુકરણ કરે છે,…

કોંગ્રેસએ પોતાના પ્રચાર માટે રણવીર સિંહના ફેક વિડીઓનો ઉપયોગ કર્યો

દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થઇ છે જેથી નેતાઓ અને રાજકારણ સાથે સંકળાયેલ લોકો ભરપૂર પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં સોશ્યિલ મીડિયા પર પણ ખૂબ પ્રચાર ચાલી રહ્યો છે. પરંતુ…

જાણો શા માટે મતદાન સમયે બંગાળમાં થઈ બબાલ અને પથ્થરમારો !

ભારતની લોકસભા ચુંટણી આજથી શરૂ થઈ ચુકી છે જેમાં આજે 19 એપ્રિલ, 2024ના રોજ પ્રથમ તબક્કામાં આવતા રાજ્યોમાં મતદાન સવારથી જ શરૂ કરવામાં આવ્યું હતું જેમનું પશ્ચિમ બંગાળ રાજ્ય પણ…

જાણો ક્ષત્રિય સમાજના વિરોધ વિશે અમિત શાહએ શું કહ્યું ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચારની રાહ પર નીકળ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં પહોચીયા હતા. જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા હતો. આ દરમિયાન…

જાણો ભગવાન શ્રી રામ પાસેથી શીખવા જેવી વાતો

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના પાવન દિવસે ભગવાન વિષ્ણુનો માનવ અવતાર એટલે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. જેથી દર વર્ષ આ દિવસે શ્રી રામ નવમી ઉજવવામાં આવે છે.…

જાણો PM મોદીએ ભારતના ગેમર્સ સાથે મળીને ગેમ શા માટે રમી ?

કેટલાક ભારના ગેમિંગ ખેલાડીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અને વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, સાત ખેલાડીઓ PM મોદીને મળ્યા અને વડાપ્રધાને કેટલીક…

ભારત આતંકવાદનો ખાતમો કરી રહ્યું છે ? જાણો વિદેશમંત્રીએ કઈ સિદ્ધિઓ જણાવી

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ…