Month: May 2024

શું તમે વધુ કિસમિસ ખાઓ છો તો ચેતી જજો

કિસમિસ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જ્યારે તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈપણ બીમારી કે એલર્જીની સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા…

જાણો ચૂંટણીના પરિણામના દિવસે મોદીજી શું કરશે ?

મોદીજી એ એક ઇન્ટરવ્યુવમાં જણાવ્યું હતું : હું તે દિવસે ધ્યાન કરીશ. તે દિવસે મારા રૂમમાં કોઈને આવવાની પરવાનગી નથી, પરિણામના દિવસે મને ફોન કોલ કરવાની પણ મંજૂરી મનાઈ હશે.…

ઉનાળામાં પલાળેલા અખરોટ ખાવું યોગ્ય છે?

ઉનાળામાં પલાળેલા અખરોટ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અખરોટ ખાવું મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? ડ્રાયફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ…

શું છે All Eyes on Rafah ?

જ્યારથી ગાઝામાં ઈઝરાયલની સેનાએ ઓપરેશન આક્રમક કર્યું છે ત્યારબાદ જ ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રફાહ’ લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના…

ડાયાબિટીસનાં દર્દી માટે જામુન છે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ. જાણો જામુનના ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ હંમેશા ખોરાક વિશે ચિંતિત રહે છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેને ખાવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે. ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના આહારનું ધ્યાન રાખવું…

હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માત્ર આટલું કરો !

હાર્ટ એટેક આવા ખૂબ ગંભીર સમસ્યા છે તે અચાનક જ આવે છે અને ક્યારેક જીવલેણ પણ બની જાય છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તો ચાલો…

– હળદરને દૂધમાં ભેળવીને પીવું વધુ ફાયદેમંદ છે કે પાણી સાથે? જાણો હળદરનાં અદભુત ફાયદા…

હળદર એ ભારતીય રસોડાનું જીવન છે. તે ખાવામાં અને રોગો સામે લડવામાં ખૂબ મદદગાર છે. આજે આપણે હળદરના ફાયદા વિશે જણાવીશું. આપણે એ પણ જાણીશું કે હળદર પાણી સાથે પીવું…

ઘરે બેઠા યૂટ્યૂબમાંથી પૈસા કમાતા શીખો !

આજના ડિજિટલ યુગમાં, ઘણા લોકો ઘરે બેઠા પૈસા કમાવવાના નવા નવા રસ્તા શોધી રહ્યા છે. યૂટ્યૂબ એ આજના સમયે પૈસા કમાવવાનું એક ખુબ જ લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જો…

સ્માર્ટફોનની ગુલામીમાંથી મુક્ત થવાના 5 ઉપાયો જાણો !

આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે જે હંમેશા તેમની સાથે જ રહે છે તેમજ તેના દ્વારા લોકો પોતાના અનેક કાર્યો સરળતાથી કરી શકે છે છેલ્લા વર્ષોમાં…

ગેમઝોનના અગ્નિકાંડ માટે જવાબદાર રાજકોટના 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા.

રાજકોટના ગેમઝોનની અગ્નિ કાંડની ઘટનાના સમાચાર સાંભળી સૌની આંખો નમ થઈ હતી, રાજકોટ ગેમ ઝોનની આ ઘટના માટે જવાબદારો સામે સરકારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટની તપાસ શરૂ થતાંની સાથે…