Month: May 2024

25 દિવસથી લાપતા સોઢી ઘરે પાછા આવ્યા જાણો ક્યાં ગયા હતા તે ?

લોકપ્રિય ટી.વી. સીરીઅલ તારક મહેતા કે ઊલટા ચશ્માં માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ છેલ્લા 25 દિવસોથી લાપતા હતા, એટલા દિવસો બાદ ઘરે પાછા ફરતા તેમણે એ પણ…

કબજિયાત, ગેસ અને પેટને લગતી સમસ્યામાં જીરું છે ફાયદાકારક.

જીરું એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને પીવાથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરનો સોજો પણ ઓછો થાય છે. જીરું ખાવાથી સ્થૂળતા ઝડપથી નિયંત્રિત થાય છે.…

અલ્લુ અર્જુન પર કેસ શા માટે થયો ? કોને કર્યો ? સંપૂર્ણ માહિતી જાણો

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી સામે નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર, નંદ્યાલા મતવિસ્તારના નિરીક્ષક પી. રામચંદ્ર રાવ વતી કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુન અને YSR કોંગ્રેસ…

પત્ની માટે કુરકુરે ન લઈ ગયો એટલે વાત છૂટાછેડા સુધી પહોંચી !

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ તેની પત્ની માટે 10રૂપિયા વાળું કુરકુરે ન લઇ ગયો તે માટે બને વચ્ચે ઝઘડો થયો અને વાત પોલીસ સ્ટેશન તેમજ…

પાકિસ્તાનના અરબપતિએ કહ્યું: અમારે પણ મોદી જેવા નેતા જોઈએ છે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુશ્મન દેશની વ્યક્તિ પણ તેમના પ્રશંસક બની ગયા છે. પાકિસ્તાની મૂળના…

રાત દિવસ ચાલી રહ્યું છે શ્રી રામ મંદિરનું કામ જાણો સંપૂણ મંદિર ક્યારે તૈયાર થશે !

22 જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશ તેમજ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓએ પણ વર્ષોના વનવાસ પછી આખરે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું. મંદિરમાં રોજ અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પરંતુ હજુ મંદિરનું…

જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં હતું, મીની વાવાઝોડું !

દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધીના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા છે. ઝડપી પવનને કારણે વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું. ઘણા…

– શું ઉનાળામાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો મેથીનું પાણી પીવાનાં ફાયદા…

રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને વજન ઘટાડવા સુધી મેથીનું પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ સવાલ એ છે કે શું ઉનાળામાં મેથીનું પાણી પીવું યોગ્ય છે? મેથીનો સ્વભાવ ગરમ…

ઉનાળામાં થતી પેટની બળતરા અને એસિડિટીને અલવિદા કહો ઘરે આ 5 ઉપાય અપનાવો

ઉનાળાની ગરમીમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે, પણ ઉનાળામાં ઘણી વખત આ વાનગીઓ આપણને એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો શિકાર બનાવી દે છે. ગરમીમાં પાણી ઓછું…

ઉનાળામાં શા માટે નાળિયેર પાણી પીવું જરૂરી છે?

ઉનાળાની ઋતુમાં શરીરમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે પુષ્કળ પાણી પીવાની સાથે નાળિયેર પીવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં પ્રવાહી ખોરાક અવશ્ય લેવો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે…