આસામમાં ભારે પૂરને કારણે 79 લોકોના મોત : કાઝીરંગા નેશનલ પાર્કમાં 150થી વધુ પ્રાણીઓના મોત, જાણો સંપૂર્ણ ઘટના
Assam Flood : આસામ છેલ્લા બે મહિનામાં ભારે વરસાદને કારણે અચાનક પૂરનો સામનો કરી રહ્યું છે. પૂરમાં ઓછામાં ઓછા 79 લોકો માર્યા ગયા છે જેણે ખેતરો, રહેણાંક વિસ્તારો ડૂબી ગયા…