‘જાપાનના રેન્કોજી મંદિરમાં નેતાજીના અવશેષો કેમ છે?’ સુભાષ ચંદ્ર બોઝની પુત્રીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે
18મી ઓગસ્ટે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ છે. આ અવસરને ધ્યાનમાં રાખીને નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તે ઈચ્છે છે કે જાપાનના રેન્કોજી મંદિરમાંથી ‘નેતાજીના…