દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે જીવનસાથી પસંદ કરવાના વિચારો અલગ-અલગ હોય છે અમે આપને જણાવીશું કે, આ સાત વાતનું ધ્યાન રાખીને સાત ફેરા એ વ્યક્તિ સાથે ફરવા જોઈએ.

પરિવાર : પરિવારમાં સંપ હોવો જરૂરી છે

સંપતિ : સંપત્તિ પ્રાથમિકતા નથી પરંતુ જીવન જીવવાની જરુરીયાત છે.

સમાજમાં સ્થાન : તમે જેને જીવનસાથી બનાવી રહ્યાં છો તેનું વ્યક્તિત્વ સમાજમાં કેવું છે, એ જાણવું જરૂરી છે.

બાહ્ય ગુણો : માત્ર રંગ રૂપ જોવાની જરૂર નથી પણ વ્યક્તિનો હાવ-ભાવ જોવો જોઈએ.

આંતરિક ગુણો : વ્યક્તિના આંતરિક ગુણો ચકાસવા જોઈએ.

બે ગુણો જોઈને જીવનસાથી પસંદ કરવો જોઈએ.

માણસ હંમેશા પ્રતિભાશાળી હોવો જોઈએ. : પ્રતિભાશાળી વ્યક્તિ પરિવારની સંભાળ રાખી શકે છે.
માણસ હંમેશા નિરાભિમાની હોવો જોઈએ. : નિરાભિમાની વ્યક્તિ પોતાના લોકોને સરળતાથી સમજી શકે છે અને કોઈ પણ જાતની ભૂલ રહેતી નથી.