अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: ।
બીજા કેટલાક આમ પૂરું નહિ સમજનારા તે તો બીજાઓ-તત્ત્વવેત્તા સત્પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણ પરાયણ જનો પણ મૃત્યુ પરંપરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરીજ જાય છે. (અધ્યાય તેરમો, શ્લોક ૨૫ )
समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ।
અને સર્વત્ર સમ પણે વસી રહેલા ભગવાન ને જોતો જે પુરુષ કોઈ પણ આત્મા ને પોતે પોતા ના દ્વારા નાશ નથી કરતો તેવું વર્તન કરવાથી તે પરમ ગતિને પામેછે. ( અધ્યાય તેરમો, શ્લોક ૨૮)
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तं निबध्नाति भारत ।
સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલ જાણ ! હે ભારત ! તેથીને તે તમો ગુણ જીવા આત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા ખૂબ ઉંઘવું, જેવા દુર્ગુણો થી દેહ માં બાંધે છે. ( અધ્યાય ચૌદમો , શ્લોક ૮)
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…