આપણે જાણીએ છીએ કે ઈશા અંબાણીએ 19 નવેમ્બરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને પરિવારે પુત્રીનું નામ આદ્યા અને પુત્રનું નામ કૃષ્ણ રાખ્યું છે. પરિવારે જણાવ્યું કે બાળક અને ઈશાની તબિયત સારી છે અને હવે ઈશા ઘરે પરત ફરી છે ત્યારે પરિવારે વિશેષ પૂજાનું આયોજન કર્યું છે. વધુ વાંચો

હાલમાં દરેક જગ્યાએ માત્ર ઈશા અંબાણીના બાળકોની જ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે ઈશા અંબાણી અમેરિકાના લોસ એન્જલસથી પોતાના જોડિયા બાળકો સાથે ઘરે પરત ફર્યા છે, ત્યારે અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બાળકોના જન્મના એક મહિના બાદ ઈશા મુંબઈ પરત ફરી છે. ત્યારે પાપરીવાર દ્વારા તેમના નિવાસસ્થાન કરુણા સિંધુ ખાતે તેમનું સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બાળકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દેશભરના પ્રખ્યાત મંદિરોમાંથી ઘણા પંડિતો પ્રાર્થના કરવા પહોંચ્યા છે. આ પ્રસંગે અંબાણી પરિવાર 300 કિલો સોનું દાન કરશે. સૌથી મહત્વની વાત એ છે કે દેશના તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિર, નાથદ્વારાના શ્રીનાથજી મંદિર, શ્રી દ્વારકાધીશ મંદિર સહિત ઘણા મંદિરોમાંથી પ્રસાદ મંગાવવામાં આવ્યો છે. વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …