Category: ખાસ ખબર

આ મનોરંજન નથી, ગંદકી છે! : દેવોલિના ભટ્ટાચારજીના બિગ બોસને આકરા શબ્દો, જાણો સંપૂર્ણ મામલો.

દેવોલિના ભટ્ટાચારજી, જે બિગ બોસ 15નો ભાગ હતી, તેણે તાજેતરમાં જ બિગ બોસ OTT3ના તાજેતરના લોંચ પર પોતાનો અભિપ્રાય શેર કરવા સોશિયલ મીડિયા પર લીધો હતો. રિયાલિટી શોના ડિજિટલ સંસ્કરણ,…

ઓસ્ટ્રેલિયાનું સપનું તૂટયું, બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું!

T20 વર્લ્ડ કપ 2024: રાશિદ ખાનની આગેવાની હેઠળ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું, અને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી. ઓસ્ટ્રેલિયાના સેમીફાઈનલ રમવાનું સપનું તૂટી ગયું. આ જીત સાથે ભારત સિવાય અફઘાનિસ્તાન,…

ગૌતમ ગંભીરની મુખ્ય કોચ બનવા માટેની વિવાદાસ્પદ શરતો : આ ખેલાડીની થઈ શકે છે છૂટી જાણો સપૂર્ણ વાત.

અહેવાલો અનુસાર જ્યારે રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થાય છે ત્યારે ગૌતમ ગંભીર 2024 T20 વર્લ્ડ પછી મુખ્ય કોચ તરીકેની ભૂમિકા સંભાળી શકે છે. અહેવાલો અનુસાર, ગંભીર અને…

ભારતીય ટીમે કર્યા ઓસ્ટ્રેલિયા ટીમના સુપડા સાફ : 24 રનથી મેળવી જીત.

સોમવારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા માટે હવે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે. હવે તેણે અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ મેચના પરિણામ પર…

પ્રી મોન્સૂનના પહેલા જ વરસાદે રામમંદિરની છત ટપકાઈ, પૂજારીએ નિર્માણ કાર્ય પર ઉઠાવ્યા સવાલો

રામલલાનું ભવ્ય મંદિર 500 વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ થયું છે, પરંતુ તાજેતરમાં પ્રી મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની સમસ્યા સામે આવી છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે…

શું અમીષા પટેલ સલમાન ખાન સાથે લગ્ન કરશે? એક્ટ્રેસે આપ્યું ચોંકાવનારું નિવેદન…

અમીષા પટેલ અને સલમાન ખાને એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આમ, બન્ને સારા મિત્રો પણ છે. અમીષા પટેલ ઘણીવાર સલમાન ખાન વિશે વાત શેર કરતી રહેતી હોય છે. જો…

નરેન્દ્ર મોદી કરશે વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટિનું ઉદ્ઘાટન જાણો પૂર્ણ માહિતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, જે 450 એકરમાં ફેલાયેલું છે. તેને પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ‘નેટ ઝીરો’ ગ્રીન કેમ્પસની સુવિધા આપવામાં…

ગુજરાતના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! શ્રી જવાહાભાઈ ચાવડાએ શ્રી મનસુખભાઈ માંડવીયાને આપ્યો આકરાપાણીએ જવાબ !

માણવદર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને સોશિયલ મીડિયાના માધ્યમથી એવો જવાબ આપ્યો છે, કે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે મોટો બદલાવ આવી શકે છે. શ્રી…

આજથી 41 વર્ષ પેહલા આવ્યું હતું જૂનાગઢના શાપુર ગામમાં દુ:ખનું પૂર! જાણો સંપૂર્ણ માહિતી..

આજથી 41 વર્ષ પહેલા 22 જૂન, 1983ના રોજ જૂનાગઢ જિલ્લાના શાપુર ગામમાં 24 કલાકમાં 70 ઈંચ વરસાદ સાથે વિનાશકારી પૂર આવ્યું હતું. આ આપત્તિજનક ઘટનાને કારણે માનવ અને પશુ બંને…

ફાયર સેફ્ટીના સાધનોને લઇ જાગૃત બન્યું જૂનાગઢનું તંત્ર!

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે લોકો ફાયર…