Category: ખાસ ખબર

ગેમઝોનના અગ્નિકાંડ માટે જવાબદાર રાજકોટના 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા.

રાજકોટના ગેમઝોનની અગ્નિ કાંડની ઘટનાના સમાચાર સાંભળી સૌની આંખો નમ થઈ હતી, રાજકોટ ગેમ ઝોનની આ ઘટના માટે જવાબદારો સામે સરકારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટની તપાસ શરૂ થતાંની સાથે…

શું હાર્દિક પંડ્યાના છૂટાછેડા થવા જઈ રહ્યા છે ? જાણો સચ્ચાઈ શું છે

હાર્દિક પંડ્યાની IPL 2024ની ટીમ પેહેલેથી જ બહાર થઇ ચુકી છે અને હવે હાર્દિક પંડ્યા વિશે સમાચાર આવી રહ્યા છે કે તેમના છૂટાછેડા થઇ શકે શકે છે ! પરંતુ આ…

અમદાવાદમાંથી 4 આંતકવાદીઓ ઝડપાયા જાણો તેમનો પ્લાન શું હતો ?

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ચારેય એન્ટિકિસ મૂળ શ્રીલંકાના છે. DG વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં આતંકવાદીઓ કેવી રીતે પકડાયા…

આંબાલાલે કહ્યું: આ દિવસે આવશે વાવાઝૉડુ !

આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ તબાહી મચાવી શકે છે ! ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું પરંતુ હાલમાં દરેક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે…

25 દિવસથી લાપતા સોઢી ઘરે પાછા આવ્યા જાણો ક્યાં ગયા હતા તે ?

લોકપ્રિય ટી.વી. સીરીઅલ તારક મહેતા કે ઊલટા ચશ્માં માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ છેલ્લા 25 દિવસોથી લાપતા હતા, એટલા દિવસો બાદ ઘરે પાછા ફરતા તેમણે એ પણ…

અલ્લુ અર્જુન પર કેસ શા માટે થયો ? કોને કર્યો ? સંપૂર્ણ માહિતી જાણો

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી સામે નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર, નંદ્યાલા મતવિસ્તારના નિરીક્ષક પી. રામચંદ્ર રાવ વતી કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુન અને YSR કોંગ્રેસ…

પત્ની માટે કુરકુરે ન લઈ ગયો એટલે વાત છૂટાછેડા સુધી પહોંચી !

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ તેની પત્ની માટે 10રૂપિયા વાળું કુરકુરે ન લઇ ગયો તે માટે બને વચ્ચે ઝઘડો થયો અને વાત પોલીસ સ્ટેશન તેમજ…

પાકિસ્તાનના અરબપતિએ કહ્યું: અમારે પણ મોદી જેવા નેતા જોઈએ છે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુશ્મન દેશની વ્યક્તિ પણ તેમના પ્રશંસક બની ગયા છે. પાકિસ્તાની મૂળના…

રાત દિવસ ચાલી રહ્યું છે શ્રી રામ મંદિરનું કામ જાણો સંપૂણ મંદિર ક્યારે તૈયાર થશે !

22 જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશ તેમજ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓએ પણ વર્ષોના વનવાસ પછી આખરે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું. મંદિરમાં રોજ અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પરંતુ હજુ મંદિરનું…

જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં હતું, મીની વાવાઝોડું !

દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધીના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા છે. ઝડપી પવનને કારણે વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું. ઘણા…