Category: ખાસ ખબર

ambani family

શું મોટી વહુ રીસામણે છે? ઘરના બે પ્રસંગો ગેરહાજર રહેલ મોટી વહુ આખરે સગાઈમાં જોવા મળી.

અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ મુંબઇમાં એન્ટિલામાં ગુરૂવારે ગોળધાણા અને ચુંદડીની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનંત અને…

ram rahim

રામ રહીમ વિશે ચોંકાવનાર સમાચાર આવ્યા સામે ગમે ત્યારે તેને…

હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી ગયો છે. ગુરમીત રામ રહીમે 25 જાન્યુઆરીએ શાહ સતનામ સિંહના જન્મદિવસે હાજરી આપવા માટે…

મહેસાણાના 13 વર્ષના બાળકને 14 તોલા સોનાની બેગ મળતા પોલીસ સ્ટેશન પહોચી ગયો અને મુળ માલીકે બાળક ને એવુ ઈનામ આપ્યુ કે…

મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજકાલ કેટલાક લોકો માટે પૈસા જ સર્વસ્વ છે. આવા લોકો તેમના અંગત મૂલ્ય અને સંબંધો કરતાં પૈસા અને મહત્વને મહત્ત્વ આપે છે. આપણે બધા…

જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી બે અલગ-અલગ પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવ્યા, એકે ઝેરી દવા પીધી તો બીજાએ ઘરમાં….

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં શાહુકારોના ત્રાસને કારણે આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આવો જ એક બનાવ જેતપુરમાં બન્યો હતો. જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બે યુવકોએ આપઘાત કરી લીધો…

જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં બનશે અતિથી અતિ ભવ્ય મંદિર

જેથી પ્રમુખસ્વામી નગર એક સ્મૃતિ બની રહે જ્યાં 5 એકરમાં 15 ફૂટ ઊંચા પાયા પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટની મૂર્તિ હતી, નજીકના ભવિષ્યમાં હરિ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.…

૩૨ વર્ષથી પથારીવશ નીલમબેન વિષે ખજુરભાઈને જાણ થતા તેમને નવું ઘર બનાવી આપીને તેમની તમામ જરૂરિયાતો પુરી કરી નીલમબેનના ભાઈ બનીને કીધુ કે…..

ખજુરભાઈ એવા વ્યક્તિ છે કે જેઓ કોઈનું દુઃખ જોતા નથી અને હંમેશા એકબીજાને મદદ કરીને ગરીબ પરિવારોને સુખ આપવાનું કામ કરે છે. વધુ વાંચો. આજે તેઓ છેલ્લા કેટલાય મહિનાઓથી જરૂરિયાતમંદ…

માઇક્રોસોફ્ટની મોટી જાહેરાત, 10,000 કર્મચારીઓને છુટા કરવામાં આવશે. આ કર્મચારીઓને આપશે આ બે સુવિધાઓ.

વિશ્વની મોટી કંપનીઓ મંદીના ડરથી પીડિત છે અને તેથી તે તૈયારી કરી રહી છે અને તેનો પ્રથમ ભોગ કર્મચારીઓ છે. વિવિધ કંપનીઓની છટણી વચ્ચે, વિશ્વની સૌથી મોટી કંપની માઇક્રોસોફ્ટ મંદીના…

મુળી મંદિરના 200માં પાટોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવાશે, થઈ રહી છે તાળામાર તૈયારીઓ.

ઘનશ્યામરાજ દ્વારા સ્વયં સ્થાપિત સ્વામી મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે મૂળીધામ ખાતે સાત દિવસીય ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે સ્વયં ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપિત સ્વામિનારાયણ મંદિરના 200…

અટલબ્રિજથી મેડિકલ સ્ટુડન્ટે આત્મહત્યા કરી. ઇન્સ્ટામાં મુકેલ પોસ્ટથી રહસ્ય ઘેરાયું.

NHL મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી પરિતોષ મોદીએ અટલ બ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. રાત્રે પરિતોષે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું અને ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની…

સુરતની સામાન્ય પરિવારની દીકરીએ નાસામાં પસંદગી પામી, આ રીતે મેળવી સિદ્ધિ

સુરત શહેર હંમેશા દરેક બાબતમાં મોખરે રહે છે. હાલમાં જ સુરતની એક દીકરીએ દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. આવો અમે તમને આ દીકરીની અનોખી સિદ્ધિ વિશે જણાવીએ. યુનિવર્સીટીમાં વિશ્વના પ્રખ્યાત…