Category: ખાસ ખબર

ઉતરપ્રદેશના હાથરસમાં સર્જાય મોટી દુર્ઘટના 122થી વધુ લોકોના મોત!

ઉત્તરપ્રદેશના હાથરસ નજીક આવેલ કૂલરાઈ ગામે એક સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઇ. જેમાં 122 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બનાવ વિશે મળતી માહિતી પ્રમાણે સત્સંગ પૂરો…

વિકાસનાં નામે રસ્તા પર ખાડા પડતા લોકોએ સરકાર સામે અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો !

ગુજરાત સરકારના સ્માર્ટ સિટી દાવાઓ ચોમાસામાં પડતી કચાશથી પરખાઇ જાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે, જે વિકાસના દાવાને ખોટા સાબિત કરે છે.…

ગુજરાતમાં ભારે વરસાદને લઈને જૂનાગઢમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો કરાયા બંધ

મંગળવારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે જૂનાગઢના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદ થયો હતો. આ સાથે જ દેવભૂમિ…

T20 વર્લ્ડકપ ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમના ચાહકો માટે આવ્યા એક દુ:ખદ સમાચાર, જાણો અહીં.

ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડકપ જીતી ભારતને એક અમૂલ્ય ભેટ આપી હતી, પરંતુ જીત બાદ ટીમના સૌથી બેસ્ટ ખેલાડીઓએ ચાહકોને એક આચકો આપ્યો હતો. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં શનિવારે અંતિમ બોલ ફેંકાયા…

150 કરોડ ભરતીયોનું સપનું થયું સાકાર: ટીમ ઇન્ડિયા બની વિશ્વ વિજેતા

એક રોમાંચક મેચમાં ભારતે શનિવારે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને તેમનો બીજો ICC T20 વર્લ્ડ કપ ખિતાબ સુરક્ષિત કરવા માટે મોટી જીત મેળવી હતી. ભારતની જીત પછી, દેશ ઉત્સાહથી…

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુટૂબરે સ્મગલરોની મદદ માટે ખોલી દુકાન! ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે

ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટું દાણચોરીનું કૌભાંડ પર્દાફાશ થયું છે. કસ્ટમ વિભાગને ગુપ્તચર વિભાગ પાસેથી માહિતી મળી હતી કે, એરપોર્ટ પર સોનાની દાણચોરી થઈ રહી છે. તપાસ દરમિયાન કસ્ટમ…

Amarnath Yatra દરમિયાન આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ, બારામુલ્લામાં આતંકવાદી સહયોગી ઝડપાયો, વિદેશી બનાવટની પિસ્તોલ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા.

Amarnath Yatra 2024 દરમિયાન ઘાટીમાં આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદી સહયોગીની ધરપકડ કરી છે. તેના કબજામાંથી વિદેશી બનાવટની પિસ્તોલ સહિતના હથિયારોનો જંગી જથ્થો મળી આવ્યો છે.…

1 જુલાઈથી થશે આ 5 મોટા ફેરફાર! જાણો સંપૂર્ણ માહિતી…

• 1લી જુલાઈથી MNPના નિયમો બદલાશે. TRAIએ સિમ સ્વેપ ફ્રોડને રોકવા માટે સિમ કાર્ડની ચોરી અથવા નુકસાનના કિસ્સામાં લોકિંગ પિરિયડ સાત દિવસ સુધી લંબાવ્યો છે. મતલબ કે હવે તમને તરત…

અયોધ્યાનો રામપથ પહેલો વરસાદ પણ ટકી શક્યો નહીં! 6 એન્જિનિયરો પર યોગી સરકારની કાર્યવાહી

જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. તેના થોડા દિવસ પહેલા જ રામપથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા વરસાદમાં જ રામપથમાં ખાડા પડી ગયા હતા. આ રોડ ઘણી જગ્યાએ…

લદ્દાખમાં સર્જાય મોટી દુર્ઘટના! 5 જવાનો થયા શહીદ

લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ભારતીય સેનાની ટેન્ક કવાયત દરમિયાન મોટી દુર્ઘટના બની. સેનાના જવાનો નદી ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અચાનક નદીનું પાણીનું સ્તર વધતા 5 જવાનો…