Category: જાણવા જેવું

અતિશય પુણ્યશાળી અને પવિત્ર પર્વત ગિરનારની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરીને સૌથી ખરાબ પાપીઓ તેમના પાપોમાંથી મુક્ત થઈ શકે છે. જણો રાજા અશોકચંદ્ર ની ભક્તિ વિષે ?

અશોકચંદ્ર, જાતિના ક્ષત્રિય, એક ગરીબ માણસ હતો જે ભારત ક્ષેત્રમાં આવેલા ચંપાપુરીના નાના અને શાંતિપૂર્ણ નગરમાં રહેતો હતો. તે તેની ગરીબ જીવનશૈલીથી ખૂબ જ નાખુશ હતો, જે તેના ભૂતકાળના જીવનના…

આ ઘરમાં વીજળી, પાણી, રાંધણગેસ બધું મફત છે? આવું અનોખું ઘર પહેલા નહિ જોયું હોય.. જુઓ તસવીરો

દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવાનું વિચારે છે. તેમ છતાં એવું કહેવાય છે કે લોકો તેમના સપનાના ઘરને સાકાર કરવા માટે ઘણી મહેનત કરે છે અને અમને આવા અનોખા ઘર…

જાણી નવાઈ લાગશે ઋષિમુનિઓ હતા વૈજ્ઞાનિક.. સોનોગ્રાફીની શોધ થઈ એના હજારો વર્ષો પહેલાથીજ આ મંદિરમાં છે ગર્ભમાં રમતા બાળકના ફોટાઓ….

આ મંદિર ભારતના કેરળ રાજ્યના ત્રિશૂર શહેરમાં શિવને સમર્પિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે. આ મંદિર કેરળ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને કુટ્ટમ્બલમ સિવાય ચારેય બાજુઓ પર એક સ્મારક…

ખેડૂતપુત્રીએ આખા ગુજરાતમાં વગાડ્યો ડંકો, PIની પરીક્ષા પાસ કરી મેળવ્યો પ્રથમ નંબર અને કર્યું પરીવાર ની નામ રોશન

સરકારી નોકરીની સાથે સુરેન્દ્રનગર જિલ્લા પાટડીના માલણપુર ગામના ખેડૂતની દીકરીએ પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં ગુજરાતમાં ટોપ કરીને ઈતિહાસ રચ્યો છે. એક ખેડૂતની દીકરીએ નોકરીની સાથે માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઈન્સ્પેક્ટરની…

ખેડૂત પોતાની ભેંસને એવું તો શું ખવડાવે છે કે ભેંસ ૧૭ ફેટનું દૂધ આપે છે અને ખેડૂતને ૧ લીટર દૂધના ૧૩૧ રૂપિયા મળે છે.

દરેક પશુ માલિકની ઈચ્છા હોય છે કે પશુ સારું દૂધ આપે અને સારા પૈસા કમાય. પશુપાલકો તેમના પશુઓને મોંઘો ખોરાક ખવડાવતા હોવા છતાં દૂધમાં કોઈ ફાયદો કે વધારો જોવા મળતો…

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ચાર હજાર જેટલી મહિલાઓ પ્રેમવતી ઉપહારમાં તેમની સેવા આપી તેનું સંપૂર્ણ સંચાલન પણ કરી રહ્યા છે તેમને ખરેખર વંદન છે..

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 14મી ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ સર્કલ પાસે મુખ્ય સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી અહીં પ્રમુખ સ્વામી નગરના નિર્માણમાં હજારો સ્વયંસેવકો રાત-દિવસ…

શિયાળામાં ફરવા લાયક ગુજરાતના આ 5 સૌથી લોકપ્રિય સ્થળો.

સીમા દર્શન – નાદબેટ નડાબેટ એ આપણા ગુજરાતમાં વાઘા બોર્ડર છે, જ્યાં ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં આવેલ નડાબેટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નડાબેટ સીમાદર્શન ખાતેના…

પોતાની મા સમાન ગાયનું અવસાન થઈ જતા, આ ગૌપ્રેમી ચોંધારે આંસુએ રડી પડ્યો…

આ દુનિયામાં દરેક વ્યક્તિ કે જીવ લાગણી અને પ્રેમના સંબંધથી બંધાયેલા છે. આજે અમે તમને એક એવી દુઃખદ અને હૃદયસ્પર્શી વાર્તા જણાવીશું કે તમારી આંખોમાંથી આંસુ આવી જશે. આ ધરતી…

જામનગરના દીકરાનું એક જ સપનું આર્મીમાં જઈ દેશની સેવા કરવી, નાની ઉંમરમાં સપનું પૂરું કરી આખા ગામને ગર્વ મહેસુસ કરાવ્યો.

કહેવાય છે કે મહેનત વગર ફળ ખાવા મળતું નથી. જ્યાં એક પુત્રએ પોતાની મહેનતથી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના ધ્રુવે સાબિત કર્યું છે કે માણસ…

રામ કથા પૂરી કરી પરત ફર્યા બાદ મોરારી બાપુએ દીકરીઓને આટલા રૂપિયા પ્રસાદ રૂપે આપ્યા!

દરેક વ્યક્તિએ બે-ત્રણ વર્ષ પહેલા પણ આ વાત જાણવી જોઈતી હતી. ઓક્ટોબર 2019માં યુપીમાં સંત મોરારી બાપુની કથા ચાલી રહી હતી. દરમિયાન બાપુ તેમના ખાસ મિત્રો સાથે અચાનક તિકોનિયા ગામમાં…