Category: જાણવા જેવું

દેશને ધ્રુજાવી દેનાર મુંબઈ આંતકી હુમલાના એ 4 દિવસ… 26/11 ભારત અને ભારત દેશની સવા સો કરોડ જનતા ક્યારેય નઈ ભૂલે

નવી દિલ્હી તા. 26 નવેમ્બર 2022, શનિવાર26/11 ભારતના ઈતિહાસમાં કાળો દિવસ તરીકે ચિહ્નિત થયેલ છે. નવેમ્બર 2008 માં આ દિવસે, મુંબઈમાં 4 દિવસની આતંકવાદી હુમલાની શ્રેણી શરૂ થઈ. છત્રપતિ શિવાજી…

મહંત કરસનદાસ બાપુએ કરી ભવિષ્યવાણી આવશે આવો કપરો સમય…

આ સમય માં પણ ઘણા એવા મહાત્મા હોય છે જેઓ પહેલાથી જ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે માહિતી આપતા હોય છે. તેમના અભ્યાસ અને તેના વિશેની સમજને સમજો, તેમના દ્વારા મેળવેલા…

કાગબાપુની ભવિષ્યવાણીથી કળયુગમાં વ્યક્તિ આવા દુ:ખ ભોગવશે.

દુલા ભાઈકાગ ગુજરાતના પ્રખ્યાત લેખક, ગીતકાર હતા અને તેમની કાગવાણી માટે જાણીતા હતા. કળિયુગ વિશે ઘણા લોકોએ ઘણી વાતો કહી છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં થયો હતો. તેના…

આ એક એવું ગામ છે, જ્યાં કોઈપણ ઘર કે દુકાનને તાળું નથી મારતાં! માં મોગલ કરે છે રક્ષા..

ભગુડા એ ભાવનગરથી 75 કિમી અને તળાજાથી 17 કિમી દૂર એક નાનકડું ગામ છે, કહેવાય છે કે વર્ષો પહેલા ભગુ નામના ઋષિ અહીં જપ કરતા હતા. ભગુડા ગામનું નામ ભગુ…

mahabharat

મહાભારત સિરિયલમાં દ્રૌપદીના પાત્ર માટે રૂપા ગાંગુલી પહેલા આ અભિનેત્રીની પસંદગી થઇ હતી.

કોરોનાકાળમાં જૂની સિરિયલો લોકોનું મનોરંજન કર્યું હતું. આ ટીવી સિરિયલોમાં 80ના દાયકાની ટીવી સિરિયલ મહાભારત પણ હતી.મહાભારત સિરિયલ આજે નવી પેઢીના લોકો પણ જોઈ રહ્યા છે.આ સિરિયલ ની શરૂઆતથી ઘણી…

SUGARI

સુગરીના માળાની ખાસિયત જાણો…

સુગરી હંમેશા પોતાનો માળો ખૂબ ઊંચો બનાવે છે જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડે તમને જાણીને નવાઈ લાગશે કે માળામાં ત્રણ માળ હોય છે, એક જ્યાં સ્પેરો (માદા) પોતે, બીજા…

” ગુરુ ” ફિલ્મ આ ગુજરાતી વ્યક્તિના જીવન પર આધારિત છે.

ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત માનવામાં આવતી આ ફિલ્મ 12 જાન્યુઆરી 2007ના રોજ રિલીઝ થઈ હતી. શક્તિ ગ્રુપનું દિગ્દર્શન રત્નમ દ્વારા અને સિનેમેટોગ્રાફી રાજીવ મેનન અને એ.આર. રહેમાનની. આ ફિલ્મમાં…

farming

તમે જમીન વગર પણ ખેતી કરી શકો છો! જાણો કઇ રીતે કરવી…

તમને જાણીને નવાઈ લાગશે કે જમીન વગર ખેતી થઈ શકે છે, પરંતુ ‘હા’ શક્ય છે, આધુનિક ટેકનોલોજી અને ખેતીમાં નવી પદ્ધતિઓએ આ ખેતી શક્ય બનાવી છે. તો આવો જાણીએ આ…

lijat

લિજ્જત પાપડની શરૂઆત કરનાર આ મહિલા કોણ છે જાણો!

સાતેય મહિલાઓએ ભેગા મળી 15 માર્ચના એ દિવસે નિશ્વય કર્યો કે પાપડ બનાવવાનું કામ કરીએ. તેઓએ છગનલાલ પારેખની મદદ લીધી. તેઓ સામાજિક કાર્યકર હતા. તેમને પોતાનો વિચાર જણાવ્યો. તેમની પાસેથી…

માઈક્રોસોફ્ટે દૃષ્ટિહીન એન્જિનિયરને આટલા લાખનું પેકેજ આપ્યું

પ્રતિભાશાળી વ્યક્તિને જીવનમાં કોઈપણ અવરોધ રોકી શકતો નથી. જો વ્યક્તિમાં પ્રતિભા હોય તો તે શારીરિક મર્યાદાઓથી બંધાયેલ નથી. મધ્ય પ્રદેશનો આ યુવાન સોફ્ટવેર એન્જિનિયર આ માટે નું ઉદાહરણ પૂરું પાડે…