Category: ધાર્મિક વાત

કિન્નરો પણ કરે છે, ધામધૂમથી લગ્ન! કિન્નર સાથે લગ્ન કરનારનું બીજા દિવસે મુત્યું થઈ જાય છે.

કિન્નરોની પોતાની એક અલગ દુનિયા છે. તેમની ઘણી માન્યતાઓ અને પરંપરાઓ પણ છે, જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછા જાણે છે. આ પરંપરાઓ જેટલી રસપ્રદ છે એટલી જ રહસ્યમય પણ…

આ ઋષિમૂનીના કારણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું મુત્યુ થયું.

પુરાણો અનુસાર,અયોધ્યામાં શ્રી રામને મળવા માટે એક મહાન સંતના વેશમાં આવ્યો અને ઋષિને શ્રી રામ સાથે ખાનગીમાં ચર્ચા કરવા વિનંતી કરી. શ્રી રામ જાણતા હતા કે તેઓ સમયના દૂત છે,…

લક્ષ્મી દેવી શા માટે વિષ્ણુ ભગવાનના પગ દબાવે છે? પતિના પગ દબાવવાથી પત્નીને શું ફાયદો થાય છે, જાણો…

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને આ બ્રહ્માંડના રક્ષક કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં રહે છે અને તેમનું આસન શેષનાગની ઉપર છે. શ્રી હરિની સાથે તેમની પત્ની મા લક્ષ્મી પણ વૈકુંઠમાં…

હિન્દૂ ધર્મમાં પત્નીને અર્ધાંગિની શા માટે કહે છે?

હિંદુ શાસ્ત્રોમાં પત્નીને વામંગી કહેવામાં આવી છે. જેનો અર્થ થાય છે ડાબા અંગનો અધિકારી. એટલા માટે પુરુષના શરીરના ડાબા ભાગને સ્ત્રીનો માનવામાં આવે છે.વધુ વાંચો તેનું કારણ એ છે કે…

આજના યુગમાં પણ સાક્ષાત પરચા પૂરનાર પૂ દાસારામ બાપાના જીવનની લીલાઓ વિશે જાણૉ.

16 થી 17 મી સદીમાં સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ હતું. આ ગામમાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહેતા હતા.ગિરનારની ગોદમાં એક મહાન સંતનો સત્સંગ કર્યો અને…

Mahadev Pooja

શિવલિંગ ઉપર કંકુ સહિતની આ બધી વસ્તુઓ ન ચઢાવોપૂજા કરવાથી થઈ સકે છે આ નુકસાન..

ભગવાન શિવની પૂજામાં ધતુરા, બીલીપત્ર, શમી, દૂધ, મદારના ફૂલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, પણ શિવલિંગ ઉપર કેટલીક વસ્તુ ઓ ને ચળાવી શુભ માનવા માં નથી આવતી. ભગવાન શિવની ઉપાસના:…

બ્રહ્મ મુહૂર્તનું મહત્વ

આપણાં ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને અત્યંત શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરીને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણો આ સમય શા માટે છે આટલો મહત્વપૂર્ણ…

સાથીયા કઈ રીતે કરવો અને સાથિયો કરવાની સાકહી રીત શું છે.

સાથીયાનું મહત્વ

મંદિરમાં સાથીયો કરવાનું શું મહત્વ છે તેના વિષે જાણીએ. અત્યારે આપણે ઘર બનાવીએ ત્યારે મંદિર વસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવીએ છીએ.તેમ પણ સાથીયાનું ઘણું મહત્વ છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના ધાર્મિક ચિન્હોનું…

મહિલા કેનેડાથી માં મોગલની માનતા પૂરી કરવા આવી.માં મોગલ પાસે માંગી હતી આ વસ્તુ.

મા મોગલ આજે પણ સાક્ષાત છે, મંદિરમાં માત્ર દર્શન કરવાથી ભક્તોના તમામ ઈચ્છિત કામો પૂરા થાય છે, તેથી મા મોગલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે, અત્યાર…

હનુમાનજીને પણ પાંચ ભાઈઑ હતા, જાણો કોણ-કોણ છે.

કલયુગના દેવતા કહેવાતા હનુમાનજી પ્રતાપી છે. જ્યારે ભગવાન શ્રી રામે પૃથ્વી છોડી ત્યારે તેમણે તેમના ભક્ત હનુમાનજીને કલયુગના અંત સુધી પૃથ્વી પર રહેવાની સૂચના આપી હતી. ત્યારથી હનુમાનજીને કલયુગના દેવતા…