વિકાસનાં નામે રસ્તા પર ખાડા પડતા લોકોએ સરકાર સામે અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો !
ગુજરાત સરકારના સ્માર્ટ સિટી દાવાઓ ચોમાસામાં પડતી કચાશથી પરખાઇ જાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે, જે વિકાસના દાવાને ખોટા સાબિત કરે છે.…
ગુજરાત સરકારના સ્માર્ટ સિટી દાવાઓ ચોમાસામાં પડતી કચાશથી પરખાઇ જાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે, જે વિકાસના દાવાને ખોટા સાબિત કરે છે.…
કોફીનો સ્વાદ આજે ઘણા લોકોના દિલમાં ઘર કરી ગયો છે. તે વિશ્વમાં પાણી પછી સૌથી વધુ વપરાતું પીણું હોવાનું કહેવાય છે જે માત્ર જીભ પર જ નહીં પરંતુ મગજ પર…
ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટું દાણચોરીનું કૌભાંડ પર્દાફાશ થયું છે. કસ્ટમ વિભાગને ગુપ્તચર વિભાગ પાસેથી માહિતી મળી હતી કે, એરપોર્ટ પર સોનાની દાણચોરી થઈ રહી છે. તપાસ દરમિયાન કસ્ટમ…
જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. તેના થોડા દિવસ પહેલા જ રામપથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા વરસાદમાં જ રામપથમાં ખાડા પડી ગયા હતા. આ રોડ ઘણી જગ્યાએ…
ટીવી એક્ટ્રેસ હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ સમાચાર તેમણે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે. હિનાએ જણાવ્યું છે કે તે મજબૂત…
અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારના ગંભીર અકસ્માતમાં કાર 7 વખત પલટી ગઈ હતી. છતાં, ડ્રાઈવર અને કારમાં હાજર અન્ય 3 લોકોને ફક્ત સામાન્ય ઈજાઓ જ થઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર…
દિલ્હી ફાયર સર્વિસીસના એક અધિકારીએ માહિતી આપી છે, કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત તૂટી પડી છે. ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી…
કાર્મોના પ્રાચીન રોમન નેક્રોપોલિસમાં પુરાતત્વવિદોએ, જે હવે સ્પેનમાં છે, એક કબરમાંથી વાઇનની બરણી શોધી કાઢી. બરણીમાં 2000 વર્ષ જૂની વાઇન હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ વાઇન કબરમાં દફનાવવામાં…
બોધિચિત વૃક્ષને સોનાની ખાણ પણ કહેવામાં આવે છે. તેના બીજ બૌદ્ધ ધર્મના અનુયાયી માટે ખૂબ પવિત્ર છે. માળા બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેપાળનું બોધિચિત વૃક્ષ હાલ ખૂબ…
કહેવાય છે કે કળયુગના અંતે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરશે અને દુષ્ટોનો નાશ કરીને સતયુગની શરૂઆત કરશે. શ્રીમદ ભગવતના 12મા સ્કંધના બીજા અધ્યાય અને સ્કંદ પુરાણમાં કલ્કિ અવતારનું વર્ણન…