Category: ખાસ ખબર

આ ટેકનોલોજી દ્વારા સિમકાર્ડ વિના નેટ વાપરી શકશો તેમજ કોલ પણ કરી શકશો

સિમ વગર ચાલશે નેટ, થશે કોલિંગ! બીજા દેશમાં સેટેલાઇટ નેટવર્કની એન્ટ્રી, ભારતમાં ક્યારે શક્ય બનશે? એલોન મસ્કની કંપની સ્ટારલિંક ઝડપથી આગળ વધી રહી છે. સ્ટારલિંક બીજા દેશમાં પ્રવેશી છે. આ…

કુવૈત બિલ્ડિંગમાં લાગેલી આગમાં 40 ભારતીયો સહિત 49 જેટલાં કામદારોનાં મોત થયાં જાણો સંપૂર્ણ ઘટના.

kuwait fire accident:પ્રધાનમંત્રીએ રાહત ફંડમાંથી મૃત ભારતીય નાગરિકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઓછામાં ઓછા 49 લોકો, જેમાં લગભગ 40 ભારતીય હતા, બુધવારે વહેલી સવારે કુવૈત સિટી…

જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકીહુમલાઓ પર ભારતીય સેનાનો પલટવાર ! જાણો સંપૂર્ણ માહિતી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકીઓએ ગોળીબાર કર્યો, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સોહલ વિસ્તારમાં આતંકીઓ તરફથી ફાયરિંગ થયાના સમાચાર છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો…

જયપુરના નટવરલાલએ 300રૂપિયાના ઘરેણાં 6 કરોડમાં વિદેશી મહિલાને વહેંચ્યા, જાણો સંપૂર્ણ માહિતી

ઘણા વિદેશી પર્યટકો ભારતની મુલાકાત લેવા આવે છે, આવી સ્થિતિમાં ભારતમાં કેટલાક એવા લોકો છે જેઓ આ પ્રવાસીઓને મૂર્ખ બનાવતા અને દેશની પ્રતિષ્ઠા દાવ પર લગાવતા પહેલા બે વાર વિચારતા…

નેહરુ અને મોદીના નામે રેકોર્ડ પરંતુ સરકારમાં કેટલો તફાવત છે, જાણો

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી રહ્યા છે તેની ઘણી ચર્ચા છે. સર્વત્ર એવો ઘોંઘાટ છે કે નરેન્દ્ર…

આવતા 5 વર્ષો સુધી ક્યાં મંત્રીઓ ક્યુ ક્યુ કામ સાંભળશે જાણો સંપૂર્ણ માહિતી

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવતા જ તા. 9 જૂનના રોજ સપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજી સહિત રાજકીય કાર્યો સાથે સંકળાયેલ એ સપથ ગ્રહણ કરી…

જમ્મુ કાશ્મીરમાં બસ પર થયો આતંકી હુમલો 10 લોકોના મોત, 33 ઘાયલ

જમ્મુમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત, 33 ઘાયલ જમ્મુમાં શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બસ ચાલકને નિશાનો બનાવી ફાયરિંગ જેથી તેમને…

જાણો શા માટે આ 10 દિવસ ગિરનાર રોપ-વે બંધ રહેવાનું છે ?

જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વતની મુલાકાત લેવા આડે દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પરંતુ એ લોકો માટે ખૂબ અગત્યની ખબર છે થોડા દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેવાનું…

હાઈ વે પર વાહન ચલાવનાર લોકોને મુસાફરી મોંઘી પડશે, જાણો ટોલ ટેક્સમાં કેટલો વધારો આવ્યો ?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કેન્દ્ર સરકારે મોંઘવારીને વધુ એક ઝટકો આપ્યો છે. હવે હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના…

જાણો ચૂંટણીના પરિણામના દિવસે મોદીજી શું કરશે ?

મોદીજી એ એક ઇન્ટરવ્યુવમાં જણાવ્યું હતું : હું તે દિવસે ધ્યાન કરીશ. તે દિવસે મારા રૂમમાં કોઈને આવવાની પરવાનગી નથી, પરિણામના દિવસે મને ફોન કોલ કરવાની પણ મંજૂરી મનાઈ હશે.…