Category: ગીતાસાર

કોણ છે કલ્કી? ભારતમાં ક્યાં થશે તેમનો જન્મ? જાણો કલ્કી અવતારની 7 મહત્વપૂર્ણ બાબતો

કહેવાય છે કે કળયુગના અંતે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરશે અને દુષ્ટોનો નાશ કરીને સતયુગની શરૂઆત કરશે. શ્રીમદ ભગવતના 12મા સ્કંધના બીજા અધ્યાય અને સ્કંદ પુરાણમાં કલ્કિ અવતારનું વર્ણન…

ગીતાજીના આ ત્રણ શ્લોક જરૂરથી યાદ રાખવા જોઈએ.

अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: । બીજા કેટલાક આમ પૂરું નહિ સમજનારા તે તો બીજાઓ-તત્ત્વવેત્તા સત્પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણ પરાયણ જનો…

ગીતાજીનો આ એક શ્લોક સમજાવે છે, વ્યક્તિએ શું કરવું જોઈએ?

કહેવાય છે કે કલયુગમાં શ્રી કૃષ્ણની મહાનતા વધુ વધશે. શ્રી કૃષ્ણ માત્ર કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તેમના મુખમાંથી નીકળેલા ગીતાના અનેક શ્લોકો આપણને જીવનની ફિલસૂફીનો અહેસાસ કરાવે છે. અમે…

સંસારનો ત્યાગ કર્યા પછી પણ વ્યક્તિ મોહ કેમ છોડી શકતો નથી?

સંયમના માર્ગ અપનાવ્યા છતાં આ મનુષ્ય ક્યારે સંસારના માર્ગે પાછા ફરે છે, જેનો ઉત્તર ગીતાના નવમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ આ ઉત્તર આપ્યો. अश्रद्धानाः पुरुषा धर्मस्यास्य परंतप ।अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्मनि…

જીવનમાં શાંતિ પામવા આ શ્લોક જરૂરથી વાંચો.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…

જો તમને વધારે ગુસ્સો આવતો હોય તો ગીતાના આ ત્રણ શ્લોક વાંચો…

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…

Mahabharat-Shrikrishna-Arjun

અજ્ઞાન માણસ કોને કહેવાય છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું છે?

अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: । બીજા કેટલાક આમ પૂરું નહિ સમજનારા તે તો બીજાઓ-તત્ત્વવેત્તા સત્પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણ પરાયણ જનો…

geetaji

પરમાત્માનું સ્વરૂપ કઇ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ? જાણો ગીતામાં શું કહ્યું શ્રી કૃષ્ણે

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે, तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् । તો હે પાર્થ ! એ મારામાં જ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડા…

bhagwat geeta

ભગવાનને ભાવ-ભક્તિથી ક્યારે ભજી શકાય છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે.

સંસારની મોહ વ્યક્તિથી ક્યારેય છૂટી નથી શકતો. ત્યાગ, સંયમના માર્ગ અપનાવ્યા છતાં આ મનુષ્ય ક્યારે સંસારના માર્ગે પાછા ફરે છે, જેનો ઉત્તર ગીતાના નવમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ આ ઉત્તર આપ્યો.…

shrimad bhagwat geeta

સર્વ ભૂત-પ્રાણીમાત્ર શેમાથી ઉત્પન્ન થાય છે ? જાણો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે.

સાતમા અધ્યાયમાંશ્રી કૃષ્ણ ઉપદેશ આપતાં જણાવે છે કે, एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा। સર્વ ભૂત અને પ્રાણીમાત્ર (એટલે કે બધા પ્રાણીઓ) આ બેમાંથી જે ઉત્પન્ન થાયછે એમ…