Category: ગીતાસાર

shrimad bhagwat geeta

મન શાંત કેમ રહે છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…

તમારે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા શું કામ વાંચવી જોઈએ?

જીવન કઈ રીતે જીવવું એ શીખવા માટે,જીવના કલ્યાણ અર્થે મોક્ષને કઈ રીતે પામવું તે માટે થઇને.અજ્ઞાની એ જ્ઞાન માટે,અને વિદ્વાન એ માર્ગદર્શન માટે.અશિષ્ટ એ શિષ્ટતા માટે અને શિષ્ટએ ખંત અને…

માણસ કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરી સકે છે..જાણો શ્રી કૃષ્ણ એ શું કહ્યું છે

માણસ કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરી સકે છે..જાણો શ્રી કૃષ્ણ એ શું કહ્યું છે દરેક વ્યક્તિને મોક્ષ મેળવવાની કામના હોય છે, પરંતુ કઈ રીતે મોક્ષ મળે છે, તે શ્રી કૃષ્ણ…

krishna

સંસારના બંધનોમાંથી કઇ રીતે મુક્ત થઈ શકાય છે?

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે આ સવાલનો અર્જુન આ ઉત્તર આપ્યો હતો. योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय । હે ધનંજય ! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં…

Bhagavad Gita

શા માટે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું…

શા માટે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે? જેનો ઉત્તર શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે આપ્યો છે. आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च । હે કૌન્તેય !…

Shrimad Bhagwat geeta

વ્યક્તિ પોતાના મનને કઇ રીતે જીતી શકે છે?

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછ્યું , કેવા પુરુષ શાંતિને પામે છે ? ત્યારે શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે.

आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यत् । तद्वत्कामा यं प्रविशन्ति सर्वेस शान्तिमाप्नोतिने कामकामी। અર્થાત : જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ…