Category: જાણવા જેવું

પોતાના શેઠના મૃત્યુ બાદ તેમની ત્યાં કામ કરતો વ્યકતિ શેઠના નામથી દરરોજ ૧૭૫ જેટલા અબોલા જીવોને દૂધ પીવડાવી માનવતા મહેકાવી રહ્યો છે.

આજે માણસો કોઈ જોડે કારણ વગર વાત પણ નથી કરતા. ત્યારે આવી ઘટના રાજકોટમાંથી સામે આવી છે જે માનવતાને હચમચાવી નાખે તેવી છે. વધુ વાંચો. જેણે બધાના દિલ જીતી લીધા,…

વાવના આ યુવકને જન્મથી બંને હાથ નથી તેમ છતાં હિંમત ના હાર્યા અને આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને મોટી સેવા કરી રહ્યો છે કોટી કોટી વંદન …

આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે હંમેશા પોતાના પગ પર આત્મનિર્ભર રહે છે, આવા ઘણા કિસ્સા આજે આપણી આસપાસ જોવા મળે છે. આવો જાણીએ આવા જ એક યુવક વિશે…

જો તમારી પાસે છે આ ડોક્યુમેન્ટ્સ તો તમને ફ્રીમાં મળસે LPG કનેક્શન, જાણો કઇ રીતે…

જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PM ઉજ્જવલા યોજના) નો લાભ લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકાર ગરીબો માટે ઘણી યોજનાઓ…

ભગવાનની સામે દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે? પૂજા વિશે મોટાભાગના લોકો નથી જાણતા, આજે જ જાણી લો.

હિંદુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે ભક્તો હવન કરીને ભવ્ય અનુષ્ઠાન કરે છે. દરરોજ પૂજા દરમિયાન સવાર-સાંજ દીવાઓ પણ પ્રગટાવવામાં આવે…

શ્રી નરેન્દ્ર મોદીની વડનગરની ગલીઓથી દિલ્લીની ગાદી સુધી પહોંચવાની સફર….

વડનગરનો એ સામાન્ય માણસ. વડનગર તેને પહેલેથી જ નાનું લાગવા લાગ્યું હતું. એ આંખોમાં બાળપણથી જ સોનેરી ભવિષ્યના સપના હતા. જુસ્સાદાર યુવાને વડનગર છોડ્યું અને એક એવી યાત્રા પર પ્રયાણ…

બીડીના કારખાનામાં કામ કરનાર આ વ્યક્તિ અમેરિકામાં જજ બન્યા.

મંઝિલ નક્કી હોય તો રસ્તો આપોઆપ બની જાય છે. ભારતના દીકરાએ અમેરિકાના ટેક્સાસમાં જજ બનીને આ સાબિત કરી દીધું છે. સુરેન્દ્રન કે. પટેલે 1 જાન્યુઆરીના રોજ ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં…

જાણો, કોણ હતા સત્ય સાંઈ બાબા?

આજે બાબા શિરડીને સાંઈ બાબાના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે બાબા અસાધારણ પ્રતિભા ધરાવતા એક સામાન્ય બાળક હતા. તેમનો જન્મ 23 નવેમ્બર 1926ના રોજ…

આ યુવકને એરપોર્ટના ટોઇલેટમાંથી મળ્યો ખજાનો!

જાણો પછી યુવકે શું કર્યું? 26 વર્ષીય હરવિંદર નારુકા રાજસ્થાનના અલવરનો રહેવાસી છે. ગત 1 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઈઝર તરીકે કાર્યરત છે. તેના પરિવારમાં તેના માતા-પિતા, દાદી અને…

દેવાયત પંડિત કરેલ ભવિષ્યવાણી મુજબ, આ સમયે પૃથ્વીનો નાશ થશે.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય શાસ્ત્રોમાં અદ્ભુત શક્તિ છે. વર્ષો પહેલા દેવાયત પંડિતે બનાવેલી આગમ વાણી આજે સાચી પડી રહી છે? આવો જાણીએ દેવાયત પંડિત દ્વારા શું આગાહી કરવામાં…

sarman munja jadeja

જાણો કેમ, સમરણ મુંજા જાડેજા ગરીબોના મસિહા કહેવાતા ??, તેમના જીવન વિશે એવી ઘણી વાતો જે લોકો નથી જાણતા….

મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કાઠિયાવાડની ભૂમિ ખૂબ જ પવિત્ર ભૂમિ છે, અને આ ભૂમિ પર ઘણા મહાન ઋષિ-રાજા અને હજારો માણસોએ જન્મ લીધો છે. આ પૃથ્વી પર ઘણા…