Category: ધાર્મિક વાત

jay ma mogal

યુવકની આંખમાં આંસુ અને હાથમાં ૫૧ હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચ્યો, તેની વાત સાંભળીને બધાના રુંવાટા ઉભા થઇ ગયા

માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનાનું નામ લેતા જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. માં મોગલ દયાળુ છે. જ્યારે ભક્તો મોગલને પ્રાર્થના કરે છે. તે સમયે માં…

satabdhi mohatsav

CA ની પરીક્ષા છોડી આ યુવક મુંબઈ થી અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્વ માં છેલ્લા ચાર મહિનાથી સેવા આપી રહ્યો છે.

આજથી અમદાવાદના ઓગણજ સર્કલ પાસે એક ઉત્સવનો પ્રારંભ થયો છે જે 600 એકર જમીનમાં ઉજવવાનો છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. અહી પ્રમુખ સ્વામી નગર બનાવવામાં આવેલ છે.…

money problem

આ ભૂલોના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે.

ઉત્તર દિશાને સંપત્તિની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ભગવાન કુબેરનો પ્રભાવ છે. આવી સ્થિતિમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યાં પણ પૈસા રાખો છો, તે દિશા ઉત્તર…

vastu shastra

સકારાત્મકતાસમૃદ્ધિ અને સુખ માટે 10 વાસ્તુ ટિપ્સ.

1. ઘરના પ્રવેશદ્વાર પર તુલસીનો છોડ રાખો. તુલસીના છોડની પૂજા ભગવાન વિષ્ણુ સાથે હોવાના કારણે કરવામાં આવે છે અને તેમાં ઔષધીય ગુણો પણ છે. તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે…

ગરુડ પુરાણ સાથે સંકળાયેલ અવનવી વાતો

ગરુડ પુરાણ સાથે સંકળાયેલ અવનવી વાતો વીશે જાણીએ: વ્યક્તિએ સવારે વહેલા ઊઠવું જોઈએ અને રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ અને જો આમ ના કરી તો તેમનું આયુષ્ય ઓછું થઈ છે.…

ગાયત્રી મંત્ર ના ફાયદા

ગાયત્રી મંત્ર

‘ओम भूर्भुव:स्व: तत्सवितुर्वरेण्यं भर्गाे देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात॥’ ગાયત્રી મંત્રનો જાપ કઈ રીતે કરવો અને તેનાથી મળતા લાભ વિષે જાણીએ. મંત્રો ના ઉચ્ચારણ નું આપણાં ધર્મ માં ઘણું…

અમૃતસર સુવર્ણ મંદિર

અમૃતસર (શ્રી હરિમંદિર સાહિબ) ને સુવર્ણ મંદિર શા માટે કહેવામાં આવે છે??? સુવર્ણ મંદિર અમૃતસર ભારત (શ્રી હરિમંદિર સાહિબ અમૃતસર) માત્ર શીખોનું કેન્દ્રિય ધાર્મિક સ્થળ નથી, પણ માનવ ભાઈચારા અને…

અચલેશ્વર મહાદેવ મંદિર

એક અનોખું મંદિર,જ્યાં પૂજાય છે શિવનો અંગુઠો! અચલેશ્વર મહાદેવ મંદિર, અચલગઢ, માઉન્ટ આબુ સિટી સિરોહી જિલ્લો રાજસ્થાન ભારતમાઉન્ટ આબુ એ એક પ્રખ્યાત સ્થળ છે અને સિરોહી જિલ્લામાં રાજસ્થાનનું એકમાત્ર હિલ…

LAXMIJI POOJA

વાસ્તુ શાસ્ત્ર થી જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવા અનેક ઉપાયો છે

વાસ્તુ શાસ્ત્ર થી જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવા અનેક ઉપાયો છે. જો લાખો પ્રયત્નો પછી પણ ઘરમાં સુખ નથી કે તમારું બેંક બેલેન્સ નથી વધી રહ્યું તો તમે કેટલાક ખાસ વાસ્તુ ઉપાયો…

hindu god

ધન્ય આ સાધુની ભક્તિને, છેલ્લા ૪૫ વર્ષ થી એક હાથ હવામાં ઉચો રાખીને કરી રહ્યા છે સાધના….

આજે અમે તમને આવા જ એક સાધુ મહારાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, છેલ્લા 45 વર્ષથી હવામાં એક હાથ ઉંચો કરવા પાછળનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વધુ…