Category: રાજનીતિ

સોમનાથ દાદાના દર્શન બાદ લોકસભાની ચૂંટણીને લઇ ને પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન

આજે મહાશિવરાત્રી નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા. શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર…

શું 2024ની ચૂંટણી બાદ આદિત્ય યોગીનાથ બનશે દેશના વડાપ્રધાન? જાણો સીએમ યોગીએ પોતે આપ્યો આ જવાબ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રામચરિતમાનસ વિવાદ, લોકસભા ચૂંટણી અને મૌલાના મદનીના નિવેદન સહિત અનેક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખનૌનું નામ બદલવાની માંગનો પણ જવાબ આપ્યો. પરંતુ…

amit shah

અમિત શાહનો કોંગ્રેસ-લે.ને જવાબ, બપોર પહેલા ત્રિપુરામાં ભગવો લહેરાવીશું

અમિત શાહે કહ્યું કે ત્રિપુરામાં હારના ડરથી કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી એકસાથે આવી છે, પરંતુ બહુમતી મેળવીને ત્યાં ભાજપ ફરી સરકાર બનાવશે વધુ વાંચો ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના…

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની દીકરીના લગ્ન શાહી મહેલ મા યોજાયા….જુઓ લગ્ન ની ખાસ તસવીરો

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલની અભિનેત્રી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શાનેલે રાજસ્થાનના ખીમકર કિલ્લામાં અર્જુન ભલ્લા સાથે સાત ફેરા લીધા, ત્યારે હાલાં સ્મૃતિ ઈરાનીની દીકરીના લગ્ન…

રાહુલ ગાંધીનો વડાપ્રધાનને પત્રઃ રાહુલે લખ્યું- કાશ્મીરી પંડિતોને ઘાટીમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા, વધુ વાંચો તમને વિશ્વાસ નહીં થાય.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ કાશ્મીર પંડિતોની સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમણે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ…

ભૂપેન્દ્રદાદાની દમદાર ટીમ! જાણો કોને કયું ખાતું મળ્યું…

આ વર્ષે ભાજપે ૧૫૬ બેઠકો જીતી છતાં પણ ભાજપ પાર્ટીએ આ વર્ષે સરકારમાં માત્ર ૧૬ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી એ વાત તો ચોક્કસ છે કે, ભાજપ…

Bhupat Bhayani

ભાજપમાં જોળાવાની વાતને AAPના ભુપતભાઈ ભાયાણીએ અફવા ગણાવી, બે દિવસ પહેલાંજ પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું’ એવું જણાવ્યું હતુ….

આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આમ આદમી પાર્ટીના વિશ્વાદરમાંથી જીતેલા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ બપોરે…

amit shah

જય અને વીરુ એટલે મોદી અને અમિત શાહની જોડી! આ રીતે બન્યા બંને ખાસ મિત્રો…

મિત્ર એક એવો શબ્દ છે જે ફક્ત અને માત્ર ચહેરા પર સ્મિત લાવે છે, મિત્રતા જે કોઈ પણ સંબંધ કરતા વધારે છે. સાચું કેમ કહ્યું… મિત્રો રાજનીતિના જય અને વીરો…

હાસ્ય કલાકાર હકાભા ગઢવી કહ્યું કે, આવા નેતા ચૂંટજો…

હાલમાં ચારોતરફ ચુંટણીનો માહોલ છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ હાલમાં જ ચુંટણીને લઈને કટાક્ષ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે અને આ વિડીયો દ્વારા મતદાતાઑને મતદાન…

mahabharat

ચાલો જાણીએ “મહાભારત અને આજના ભારતનો” એક વિશિષ્ટ સંયોગ !…

આ ભારત અને મહાભારત છે ???? મહાત્મા બુદ્ધ પરણિત હતા. પરંતુ તે તેની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળી ગયા હતા.એમની પત્ની પણ એકલું જીવન પસાર કરી રહી હતી. તેમની પત્નીનું…