Category: સ્વાસ્થ્ય

mosquito bites

એક મચ્છર કરડવાથી વ્યક્તિ કોમામાં સરી પડ્યો, 30 વખત ઓપરેશન કર્યા છતાં પણ…

ભારતમાં ડેન્ગ્યુના એવા ભયંકર કેસો ઘણા શહેરોમાં સામે આવી રહ્યા છે કે લોકો તેનાથી મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. ડૉક્ટરો પણ મચ્છર કરડવાથી થતા રોગોના તમામ પ્રકારના ઈલાજ જણાવી…

ભેંસ કે ગાય ? કોનું ઘી સ્વાસ્થ માટે વધુ ફાયદાકારક છે, ચાલો આપણે જાણીએ

અમે તમારા માટે ઘીથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ. અને જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે સૌથી ફાયદાકારક ઘી ગાયનું…

શું તમે ખોરાક ખાધા પછી પાણી પીઓ છો? તો આ બીમારીઓનો સામનો કરવો પડશે

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. ખોટી રીતે અને ખોટા સમયે પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. જે લોકો ભોજન…

સ્તનપાન કરાવતી મહિલાઑએ આવો આહાર લેવો જોઈએ.

જ્યારે કોઈ મહિલા પહેલીવાર માતા બને છે ત્યારે માતૃત્વ સાથે જોડાયેલી ઘણી બાબતો તેના માટે નવી હોય છે. સ્તનપાન દરમિયાન, બાળકને ઘણી સમસ્યાઓ પણ થાય છે. આજે અમે આપને જણાવીશું…

milk-cow-health

રોજ ફક્ત 1 ગ્લાસ ગાયનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે

ભારતમાં દરેક જગ્યાએ ગાય અને ભેંસ બંનેનું દૂધ પીવામાં આવે છે. જો કે બંનેના અલગ અલગ ફાયદા છે. અને દૂધ વર્ષોથી ભારતીય ઘરોનો એક મહત્વનો ભાગ છે અને તેને પીવું…

kidney-hand

આ ઉપાય જાણીલો, તમારી કિડની 16 કલાકમાં કાચ જેવી સાફ થઈ જશે.

આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેના દ્વારા તમે 16 કલાકમાં તમારી કિડની સાફ કરી શકો છો.કિડની આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જેમ આપણે આપણા ઘરમાં…

ayurveda-turmeric

તંદુરસ્તી માટે શિયાળામાં શું ખાશો ?

શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક વસ્તુઓ આપે છે અને જો એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.શિયાળામાં હેલ્થને ચમકાવવા…

ઉંમર પહેલા વધી રહ્યા છે સફેદ વાળ? ઘરે બેઠા આ રીતે કરો કાળા વાળ આ છે અલગ રીત.

આજકાલ પ્રદૂષણને કારણે વાળને લગતી ઘણી સમસ્યાઓ છે. આ સિવાય વ્યક્તિના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. આજે અમે તમને વાળની સુંદરતા જાળવવા અને તેની કાળાશને જાળવી રાખવાના…

eating girl - weight

આ પાંચ કૂડ ભરપૂર ખાવાથી પણ નઈ વધે તમારો વજન જાણી લો…

તમે એવી કેટલીક ચીજનો ડાયટમાં સામેલ કરી શકો છો જે તમારું પેટ ભરેલું રાખે છે અને સાથે જ વજન પણ વધવા દેતી નથી. કહેવાય છે કે ખાન પાન તમારા વજનને…

જાણો શા માટે લસણ ન ખાવું જોઈએ.

લસણની પ્રથમ લાક્ષણિકતા તેની ગંધ છે. લસણ ખાનારના મોઢામાંથી લાંબા સમય સુધી દુર્ગંધ આવે છે. તેના ઓડકારથી પણ દુર્ગંધ આવે છે અને તે વ્યક્તિના પરસેવાથી પણ દુર્ગંધ આવે છે. શ્વાસમાં…