Category: સ્વાસ્થ્ય

શું તમે વધુ કિસમિસ ખાઓ છો તો ચેતી જજો

કિસમિસ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જ્યારે તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈપણ બીમારી કે એલર્જીની સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા…

ઉનાળામાં પલાળેલા અખરોટ ખાવું યોગ્ય છે?

ઉનાળામાં પલાળેલા અખરોટ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અખરોટ ખાવું મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? ડ્રાયફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ…

ડાયાબિટીસનાં દર્દી માટે જામુન છે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ. જાણો જામુનના ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ હંમેશા ખોરાક વિશે ચિંતિત રહે છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેને ખાવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે. ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના આહારનું ધ્યાન રાખવું…

હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માત્ર આટલું કરો !

હાર્ટ એટેક આવા ખૂબ ગંભીર સમસ્યા છે તે અચાનક જ આવે છે અને ક્યારેક જીવલેણ પણ બની જાય છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તો ચાલો…

– હળદરને દૂધમાં ભેળવીને પીવું વધુ ફાયદેમંદ છે કે પાણી સાથે? જાણો હળદરનાં અદભુત ફાયદા…

હળદર એ ભારતીય રસોડાનું જીવન છે. તે ખાવામાં અને રોગો સામે લડવામાં ખૂબ મદદગાર છે. આજે આપણે હળદરના ફાયદા વિશે જણાવીશું. આપણે એ પણ જાણીશું કે હળદર પાણી સાથે પીવું…

જાણો શા માટે યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે ?

સમગ્ર વિશ્વમાં યુવાનો આ સમયે કેટલીક મોટી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, આ કારણે યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, આ વાતથી દૂર રહો નહીંતર… માત્ર ભારતમાં જ…

કડકડતા ઉનાળામાં હીટસ્ટ્રોકથી અને ડિહાઈડ્રેશનથી બચવા આજે જ તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની કમી ન રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. હાલમાં…

સવારમાં ઉઠતા જ ચા પીવાની આદત તમારા શરીરને કઈ હાનિઓ પહોંચાડે છે ?

સવારમાં ચા પીવાથી ઘણા લોકોની આંખ ખુલે છે. આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ દિવસમાં 10 કપથી વધુ ચા પીતા હોય છે, આજે પણ ઘણા લોકો સવારે ઉઠતા ચા…

ઉનાળામાં વરિયાળીનું સેવન છે કેટલું ફાયદાકારક જાણો વરિયાળી ખાવાના ફાયદા

વરિયાળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો કે, તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, નહીં તો તે સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડી શકે છે. જો કોઈ ગંભીર રોગ હોય તો ડૉક્ટરની…

કબજિયાત, ગેસ અને પેટને લગતી સમસ્યામાં જીરું છે ફાયદાકારક.

જીરું એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને પીવાથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરનો સોજો પણ ઓછો થાય છે. જીરું ખાવાથી સ્થૂળતા ઝડપથી નિયંત્રિત થાય છે.…