Category: જાણવા જેવું

સુરત માત્ર 12 રૂપિયા લઇને આવેલ સવજીભાઈ ધોળકિયા આ રીતે બન્યા ડાયમંડ કિંગ!

સુરત અને સૌરાષ્ટ્રમાં સવજીકાકા તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની છે. ધોળકિયા, 13 વર્ષની ઉંમરે શાળા છોડી દેનાર, 1977માં રાજ્ય પરિવહનની બસમાં ટિકિટ ભાડા તરીકે તેમના ખિસ્સામાં…

સોનાની દ્વારકા ક્યાં છે ?

જ્યારે શ્રી કૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવ્યા, ત્યારે તેઓએ વિશાળ સમુદ્ર વિસ્તાર પર તેમની નજર નાખી અને વિશ્વકર્માને દ્વારકા શહેર બનાવવા માટે આહ્વાન કર્યું. જ્યારે સમુદ્રદેવે દ્વારકાનગરીના…

ગુજરાતના ઉર્મિલા બા 78 વર્ષની ઉંમરે માસ્ટર શેફ બનવા પહોંચ્યા!

આ ઉંમરે પણ ચલાવે છે, એવો બિઝનેસ કરે છે કે, જાણીને તમને આંચકો લાગશે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પરંતુ તેનો સામનો આત્મવિશ્વાસ સાથે કરવો જોઈએ. મૂળ ગુજરાતી અને મુંબઈમાં…

લોહીથી રંગાયેલ કનડા ડુંગર પર આવેલ 84 ખાંભીઓ કોની છે? જાણો શુરવીરોની વીરગાથા વિશે.

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો…

સંસારનું સુખ અને સંપત્તિને ત્યજી 46 યુવાનોએ પ્રમુખ સ્વામી નગરમાં દીક્ષા લીધી. જાણો, કઇ રીતે સંતની તાલીમ અપાય છે?

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 કલાકે દીક્ષા ગ્રહણનો શુભ પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવા આતુર યુવાનોના હૃદયમાં ઉત્તેજનાનો…

કડકડતી ઠંડીમાં આખી રાત માટલા ભરી રાખેલ પાણીથી સ્નાન કરવાથી શું ફળ મળે છે?

પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ સુધીના એક મહિના સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘ સ્નાન કહેવાય છે. ભારત ઋષિઓનો દેશ છે. ઋષિમુનિઓએ પોતાના જ્ઞાન અનુભવોના…

ખજૂરભાઈ અને કિંજલ દવે અતૂટ સંબંધે બંધાયા.

ખજૂરભાઈએ કહ્યું કે, કિંજલ દવે હવે મારી. કહેવાય છે કે ભગવાન ક્યારે કોની સાથે સંબંધ સ્થાપિત કરશે તે કોઈ જાણતું નથી. ગુજરાતના દાનવીર ખજુરભાઈ અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે વચ્ચે…

જુઓ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર યોજાયેલ ભવ્ય ફ્લાવર શો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બે વર્ષ બાદ ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અલગ-અલગ દેશી અને વિદેશી ફૂલોથી બનેલા જિરાફ, હાથી જેવા પ્રાણીઓ, જી-20 થીમ આધારિત મૂર્તિઓ…

ધુમ્મસને કારણે ટ્રેન મોડી થાય તો…: રેલવે આપશે મફત ભોજન, ટિકિટ કેન્સલ કરાવવા પર 100% રિફંડ.

શિયાળાની શરૂઆત સાથે, સવારે ધુમ્મસવાળું વાતાવરણ સામાન્ય છે અને તેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોએ તેમના રૂટ ડાયવર્ટ કર્યા છે. ઠંડીની આ મોસમમાં મુસાફરી દરમિયાન અનેક…

જો તમારી પાસે ફાટેલી-જૂની નોટ હોય તો પણ કોઈ ટેન્શન ન લેશો; અહીં બદલાવી શકશો.

આપણે બધાને કોઈક સમયે ફાટેલી અને જૂની નોટો મળી આવે છે. આ નોટો હાથમાં લેતા જ તમને ચિંતા થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ નોટોને બદલવી…