Category: જાણવા જેવું

ઘર આંગણે શાકભાજી ઉગાડો અને ઘરખર્ચમાં કરો બચત.

આહાર અને પોષણ સાથે સંકળાયેલા ડોકટરોની ભલામણ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ શરીરના સ્વાસ્થ્ય માટે દરરોજ 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તાવાળા લીલા શાકભાજી લેવા જોઈએ. હાલમાં, બજારમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં…

જેઠાલાલની પ્રમુખ સ્વામી સાથે આ રીતે પ્રથમ મુલાકાત થઇ હતી, બાપાની સંગતમાં આવતા જીવન બદલાય ગયું.

જેઠાલાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભગત છે અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જ તેમને તારક મહેતા સિરિયલમાં કામ મળ્યું અને તેમનું જીવન બદલાઈ ગયું. એક સમય એવો હતો કે, દિલીપ…

mayabhai ahir

અજાણ્યા વ્યક્તિએ દોઢ કરોડની જમીન માંગી તો માયાભાઈએ તેને દાનમાં આપી દીધી! કારણ કે….

આપણે જાણીએ છીએ કે માયાભાઈ આહીર પણ સેવા કરે છે. આજે અમે એવો જ એક યાદગાર કિસ્સો જણાવીશું. આ વાત સાંભળીને તમને માયાભાઈ પર ગર્વ થશે. માયાભાઈની એક વિશેષતા એ…

mukesh Ambani

શા માટે મુકેશ અંબાણીનો પરિવાર 27માં માળે રહે છે! કારણ જાણીને ચોંકી જશો…

આપણે બધા જાણીએ છીએ, અંબાણી પરિવાર મુંબઈમાં અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટિલિયા નામના 27 માળના ભવ્ય મહેલમાં રહે છે. ઘણા લોકો અજાણ હશે કે અંબાણી પરિવાર આ 27 માળના ઘરનો માત્ર…

રતન ટાટાના સફળ બિઝનેસ મંત્ર

આજકાલ દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે. જીવનમાં સફળ થવાની ઈચ્છા રાખે છે. પરંતુ બહુ ઓછા લોકો સફળતાના માર્ગ પર ચાલવા તૈયાર હોય છે. જો તમે પણ બિઝનેસ શરૂ કરવા…

દાન કરો પુણ્ય કમાવો

આપણે જાણીએ છે કે, ધનવાન લોકોના ઘરે દીકરો કે દીકરી નહિ પણ વારસદાર જન્મે છે. આજે આપણે એક એવા મહિલા વિશે વાત કરીશું જેણે પોતાની કરોડોની સંપત્તિ હનુમાનજીના નામે કરી…

ગુજરાતનું આ ગામ ગોલ્ડેન વિલેજ તરીકે ઓળખાય છે, જાણો ક્યાં આવેલું છે આ ગામ…

ગુજરાતમાં લગભગ અઢાર હજાર ગામો છે, જેમાંથી કેટલાક આદર્શ ગાંવ અને કેટલાક ગોકુલિયા ગાંવ તરીકે ઓળખાય છે. પરંતુ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું રફલા ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે. તેનું…

ઘરે જ આ રીતે માટી વગર ખેતી કરીને શાકભાજી ઉગાડો!

શાકભાજી અને ફળો પણ માટી કે માટી વગર ઘરની અંદર ઉગાડી શકાય છે. રાજકોટની એક ખાનગી શાળાના શિક્ષકે નોકરી છોડીને માત્ર પાણીનો ઉપયોગ કરીને મોટી માત્રામાં શાકભાજી અને ફળો ઉગાડવા…

army-inspiration

કચરો વિણનારાનો દીકરો આર્મીમાં જોડાયો!

હિમાલય પણ મક્કમ મનવાળાને ડગાવી શકતો નથી, ગમે તેટલો મુશ્કેલ રસ્તો હોય પણ તેઓ મંઝિલ સુધી કૂદી પડે છે અને આ સાબિત કર્યું છે. સુરતના નવાગામ ડિંડોલી ખાતે કોઈપણ પ્રકારની…

કબૂતર ઘરમાં માળો બનાવે છે તો તે કેટલાક સંકેતો આપે છે અને આજે આ લેખમાં આપણે તે સંકેતો વિશે વાત કરી છે.

કબૂતર ઘરમાં માળો બનાવે છે તો તે કેટલાક સંકેતો આપે છે અને આજે આ લેખમાં આપણે તે સંકેતો વિશે વાત કરી છે. કબૂતરો ઘણીવાર બાલ્કનીમાં અથવા ઘરની બહારના ખૂણામાં માળો…