Category: ધાર્મિક વાત

સિતામાતા એ હનુમાનજીને આપેલી આ 8 શક્તિઓ, તેના વડે જ હનુમાનજી કરે છે મોટા મોટા ચમત્કાર.. જાણો કઈ કઈ..

આ હનુમાન ચાલીસાની ચોપાઈ છે, જેમાં તુલસીદાસજી લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની સંપત્તિ આપી શકે છે, સીતામાતાએ તેમને આવું વરદાન આપ્યું છે. વધુ…

અંધારિયાવડ ગામે માં મેલડી હાજરા હાજુર બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીના ઘરે પારણાં બંધાય છે બોલો જય માં મેલડી

ગુજરાતની ભૂમિને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને તેથી જ ગુજરાતની ભૂમિમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે. આ તમામ સ્થળો પર દેવતાઓ વિરાજમાન છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે…

કેવી રીતે થઈ તલની ઉત્પત્તિ? પૂજામાં તલનો ઉપયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સ્વાસ્થ્ય માટે પણ અતિફાયદાકારક છે

હિંદુ ધર્મમાં કોઈપણ પૂજા-હવન વગેરે કરતી વખતે તલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. પૌષ મહિના સાથે સંકળાયેલા ઘણા ઉપવાસ અને તહેવારો પણ તિલ સાથે સંકળાયેલા છે, જેમ કે તિલ કા…

ફુલબાઈ વાળી માં મેલડી કે જેમના દરવાજેથી આજે પણ કોઈ ભક્ત દુઃખી થઇને પાછું નથી ફરતું.

જ્યારે કોઈના જીવનમાં કોઈ પણ સમસ્યા આવે છે ત્યારે તે સીધો ભગવાન પાસે દોડી જાય છે, આજે પણ આપણા ગુજરાતમાં એવા મંદિરો છે જ્યાં માતાજી ખરેખર બિરાજમાન છે. અહીં માત્ર…

અમરનાથ ગુફાના અમર કબૂતર બદલી શકે છે જીવન,ખાતરી ન હોય તો શ્રાધ્ધા રાખી સ્પર્શ કરી ૐ લખો,બધી મનોકામના થશે પૂર્ણ

અમરનાથ ગુફા ભગવાન શિવના મુખ્ય ધામોમાંનું એક છે. અમરનાથ ગુફાઓ જમ્મુ અને કાશ્મીર, ભારતમાં આવેલી છે. દર વર્ષે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફાના દર્શન કરવા આવે છે. અમરનાથ ગુફાઓ જમ્મુ અને…

જો તમે ગરીબીથી બચવા માંગો છો તો તરત જ તમારા પર્સમાંથી કાઢી નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ગુસ્સે થાય છે

પૈસા એવી વસ્તુ છે જે દરેકને જોઈએ છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેને કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ ઘણીવાર મહેનત અને પ્રયત્નો કરવા છતાં પૈસા…

જાણો, શા માટે ભારતમાં માત્ર ચાર જગ્યામાં દર 12 વર્ષમાં અલગ જગ્યાએ એકવાર કુંભમેળો યોજાય છે?

કુંભ મેળો એ પવિત્ર સંગમ છે જે હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંન્યાસી, સંસ્કૃતિ અને સમાજની ત્રિમૂર્તિને એક કરે છે. એટલા માટે તે ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે…

ઓસ્ટ્રેલિયામાં લાખો રૂપિયા ની નોકરી મૂકી યુવાને પ્રમુખસ્વામી નગરમાં દીક્ષા લઇ સંત બની બધાને ચોંકાવી દીધા કારણ જાણી તમે…

આજે મોટાભાગના યુવાનો વિદેશમાં ભણવાનું અને સ્થાયી થવાનું સપનું જુએ છે. પરંતુ આજે કડીના આ યુવાને પોતાના કામથી સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે, કડીના ચંદ્રુસ ગામના મહેન્દ્રભાઈનો મોટો પુત્ર પાનભાઈ…

જો તમારુ બાળક બોલતું ન હોઈ તો બોરની માનતા રાખી તમારા બાળકને બોલતું કરો વધુ વિગત માટે અહીં ક્લિક કરો..

આપણા ગુજરાતમાં આવા અનેક પ્રાચીન ચમત્કારિક મંદિરો છે, જ્યાં શ્રદ્ધાળુઓના કષ્ટ અને પરેશાનીઓ આસ્થાથી દૂર થઈ જાય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં…

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ?

પ્રાચીન હિંદુ પરંપરામાં અનેક પ્રકારના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે. દાન કરવાથી ગ્રહ દોષો પણ દૂર થાય છે અને સાથે જ અજાણતા નાના પાપ…