Category: વાંચે ગુજ્જુ

કેન્સરની સારવારમાં હીના ખાને ગુમાવ્યા વાળ, માતા રડી-રડીને થઈ બેહાલ!

હિના ખાન હેલ્થ અપડેટઃ બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી ટીવી એક્ટ્રેસ હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ આ…

શું પાણીપુરી ખાવાથી કેન્સરનું જોખમ વધે છે? જાણો સંપૂર્ણ માહિતી…

નિષ્ણાતોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા માટે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેન્સરનું કારણ બને છે પાણીપુરીઃ જો તમે પણ…

7 જુલાઈએ અમદાવાદથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, 18 હજારથી વધુ પોલીસ તૈનાત

જગન્નાથ રથયાત્રા 2024: ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈના રોજ અમદાવાદ, ગુજરાતમાં યોજાશે. રથયાત્રામાં લાખો ભક્તો ભાગ લેશે. ધાર્મિક કાર્યક્રમની સુરક્ષા માટે 18 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી…

માસિક શિવરાત્રીના પાવન પર્વ પર શિવના આશીર્વાદ મેળવવા માટે ચઢાવો આ વસ્તુઓ મળશે અમૂલ્ય ફળ

માસિક શિવરાત્રી 2024: માસિક શિવરાત્રી દર મહિને ચતુર્દશી તિથિએ આવે છે. માસિક શિવરાત્રી આજે 4 જુલાઇએ સાવન પહેલા આવી રહી છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે આજે પૂજામાં કરો આ…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નાં ડૉ. હંસરાજ હાથીએ યશરાજ ફિલ્મ્સની ઓફર કરી રિજેક્ટ!

નિર્મલ સોની શો ‘તારક મહેતા…’માં ડૉ. હંસરાજ હાથીની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તાજેતરમાં જ અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તેણે યશરાજ ફિલ્મ્સની એક ફિલ્મ રિજેક્ટ કરી હતી. લોકપ્રિય ટીવી…

ગોલ્ડ મેન તરીકે ઓળખતો આ વ્યક્તિ ચલાવે છે તેની અનોખી સોનાની બુલેટ!

Golden Man OF bihar:બિહારના ગોલ્ડ મેનમાં છ વર્ષ પહેલાં સોના પ્રત્યેનો પ્રેમ એટલો જાગ્યો કે, આજે તે સોનાના બુલેટની સવારી કરે છે અને 5 કિલો 200 ગ્રામ સોનું પહેરીને ચાલવાનું…

કરોડપતિ શખ્સે 9.5 કરોડનો બંગલો સળગાવી દીધો! કારણ જાણી ચોંકી જશો!

બ્રિટનમાં રહેતા એક કરોડપતિ અને નામચીન શખ્સે પોતાના જ બનાવેલા બંગલાને આગને હવાલે કરી દીધો. આના પાછળનું જે કારણ છે, તે જાણીને તમે શૉક્ડ થઈ જશો. કારણ કે સામાન્ય રીતે…

ઉતરપ્રદેશના હાથરસમાં સર્જાય મોટી દુર્ઘટના 122થી વધુ લોકોના મોત!

ઉત્તરપ્રદેશના હાથરસ નજીક આવેલ કૂલરાઈ ગામે એક સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઇ. જેમાં 122 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બનાવ વિશે મળતી માહિતી પ્રમાણે સત્સંગ પૂરો…

આ એક મહિના થઈ રહ્યો છે ત્રણ એકાદશીનો સંયોગ, વ્રત કરનારને મળશે સૂર્યપૂજાનું ફળ

હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી ભગવાન વિષ્ણુ સાથે સીધો સંબંધ ધરાવે છે. શાસ્ત્રો અનુસાર એકાદશી એક એવું વ્રત છે. જેના કારણે વ્યક્તિને નરકનો સામનો કરવો પડતો નથી. તેનાથી…

વિકાસનાં નામે રસ્તા પર ખાડા પડતા લોકોએ સરકાર સામે અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો !

ગુજરાત સરકારના સ્માર્ટ સિટી દાવાઓ ચોમાસામાં પડતી કચાશથી પરખાઇ જાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે, જે વિકાસના દાવાને ખોટા સાબિત કરે છે.…